Sunday, April 20, 2025
- Advertisement -spot_img

દેશ

કોવિડ હોસ્પિટલમાં આગ: મુંબઈ વિરારમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ભારે આગ લાગી; આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 દર્દીઓના કરૂણ મોત નિપજ્યા, મોદીએ વ્યથા વ્યક્ત કરી.

શુક્રવારે (આજે) સવારે 3 વાગ્યાની આસપાસ મહારાષ્ટ્રના વિરાર વિસ્તારની વિજય વલ્લભ કોવિડ કેર હોસ્પિટલમાં ભારે આગ લાગી હતી.વસઈ વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના કોરોના કંટ્રોલ રૂમના...

અમેરિકાની સમિતિએ ભારત સાથે સુરક્ષા સંબંધો વધારવા પર ભાર મૂક્યો, કહ્યું-પરામર્શ અને સહકાર વધારવો જોઈએ

અમેરિકાની એક શક્તિશાળી સંસદીય સમિતિએ ભારે બહુમતી સાથે ચીન વ્યૂહાત્મક સ્પર્ધા વિધેયકને મંજૂરી આપી દીધી છે. તે ક્વોડ ગ્રુપને ટેકો આપવા અને ભારત સાથે...

ભારતમાં તૂટ્યાં કોરોનાના તમામ રેકોર્ડ, છેલ્લા 24 કલાકમાં 3.14 લાખથી વધુ કેસ; 2100 થી વધુ મોત નોંધાયા.

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર અનિયંત્રિત અને જોખમી બની રહી છે. ભારતમાં, કોરોના પોતાનું આકરું રૂપ બતાવી રહ્યો છે અને વધુ લોકોને તેની ઝપેટમાં...

કોવિશિલ્ડ રસીની કિંમત નક્કી, રાજ્યોને અને ખાનગી હોસ્પિટલોને આટલા રૂપિયામાં મળશે રસીનો ડોઝ.

દેશમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે કોવિશિલ્ડ રસીની કિંમત નક્કી કરવામાં આવી છે. કોવિસીલ્ડ રસીનું ઉત્પાદન કરનારી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ રસી માટે...

કેન્દ્ર સરકાર ઉપર ગુસ્સે થયેલ પ્રિયંકા ગાંધીએ પૂછ્યું- દેશમાં લોકો મરી રહ્યા છે, શું આ સમય રેલીઓમાં…….

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ દેશભરમાં કોરોનાના વધતા જતા કેસોને લઈને કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે દેશમાં કોરોનાની બીજી લહેર...

સરકાર એક્સનમાં : રસીની સપ્લાઈ બંધ ન થાય તેથી સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકને આટલા કરોડની ચુકવણી કરી.

દેશમાં કોરોનાની અનિયંત્રિત ગતિને રોકવા માટે કેન્દ્ર સરકાર તમામ શક્ય પગલાં લઈ રહી છે. કેન્દ્ર સરકારે સોમવારે કોવિડ રસીકરણ અભિયાનને વધુ વેગ આપવાનો નિર્ણય...

જો તમે કોરોનાથી બચાવવા માંગો છો, તો આ બાબતોને ધ્યાનમાં રાખો, નિષ્ણાંતોએ નીતિ આયોગની બેઠકમાં આ સૂચનો આપ્યા !

દેશમાં કોરોના સંક્રમણના વધતા કેસોએ ચિંતા ઉભી કરી છે. સરકારની સાથે સાથે તબીબી વ્યાવસાયિકો પણ સતત નવા સંકટ પર મંથન કરી રહ્યા છે. સોમવારે,...

દિલ્હીમાં લોકડાઉન: અરવિંદ કેજરીવાલે એક સપ્તાહ માટે દિલ્હીમાં લોકડાઉનની જાહેરાત કરી,જાણો કોને મળશે છૂટ ?

કોરોના વાયરસના વધતા જતા કેસોના પગલે દિલ્હીની સાથે એનસીઆર શહેરોના લોકો માટે મોટા સમાચાર છે. કોરોના વાયરસના વધતા જતા સંકટ વચ્ચે 26 મી એપ્રિલ...

રાજસ્થાન લોકડાઉન: રાજસ્થાનમાં આજથી 15 દિવસનું લોકડાઉન, જાણો શું ખુલશે – શું બંધ રહેશે.

રાજસ્થાનમાં કોવિડ -19 ના કેસોમાં થતા ઝડપી વધારાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સોમવારથી 15 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે અને તે 3 મે સુધી...

અપીલ: પીએમ મોદીએ કુંભમાં કોરોના અંગે મૌન તોડ્યું, સંત અવધેશાનંદ ગિરીને કહ્યું……

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર બેકાબૂ બની ગઈ છે. દરરોજ બે લાખથી વધુ નવા દર્દીઓ મળી રહ્યા છે. જેમ જેમ કોરોના સંક્રમણનો રાફડો વધતો...

તાજા સમાચાર