Friday, September 20, 2024
- Advertisement -spot_img

મોરબી

શિવરાત્રિના પર્વ નિમિત્તે ત્રિલોકધામ મંદિરનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો

શિવરાત્રિ ના પાવન પર્વ નિમિત્તે મોરબીનાં નવલખીરોડ પર આવેલા સુપ્રસિદ્ધ ત્રિલોકધામ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમો રાખવામાં આવસે તેવુ આ મંદિર ટ્રસ્ટના પ્રમુખ શ્રી પ્રશાંત...

મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

* મોરબી જીલ્લા પંચાયત વિરોધ પક્ષ નેતા નયનભાઈ અઘારા ની પ્રેરક ઉપસ્થિતી મા નિ:શુલ્ક નેત્રયજ્ઞ-નેત્રમણી કેમ્પ યોજાશે. અત્યાર સુધી ના ૫ કેમ્પ મા કુલ ૨૧૩૫...

સબકા સાથ સબકા વિકાસ નું સુત્ર સાર્થક કરતા આશિષભાઈ રંગપડીયા

મોરબી : ગત રોજ રવાપર ગ્રામ પંચાયત નાં આંગણે રવાપર નાં બાહોશ અને પ્રખર નેતૃત્વ કરતા સરપંચ શ્રી નીતિનભાઈ ભટાસણા નું પુષ્પગુંછ થી સ્વાગત...

આલાપ પાર્કના પ્રવેશદ્વારનું શાસ્ત્રોકત વિધીથી સેગા ગ્રુપ દ્વારા ખાતમુહૂર્ત

મોરબીના રવાપર રોડ પર આશરે સો વિઘામાં સુંદર ઘટાદાર વૃક્ષો વચ્ચે, સુઆયોજીત રસ્તાઓ ફરતા કમ્પાઉન્ડ વોલથી આરક્ષિત અને પાર્કિંગ સાથે ત્રણ માળ સુધીનું બાંધકામ...

મોરબી : વધુ એક વખત ઘડીયા લગ્નનું આયોજન કરીને સમાજને પ્રેરણા…

પાટીદાર સમાજના આગેવાનો દ્વારા શરુ કરાયેલ ધડિયા લગન ની પહેલને ધીમે ધીમે ખુબ સારી સફળતાઓ મળી રહીછે ત્યારે આજે વધુ એક ધડિયા લગ્ન મોરબીના...

PHOTO STORY

PHOTO STORY

PHOTO STORY

PHOTO STORY

મોરબી સિવિલ હોસ્પિટલમાં ભંગાર હાલતમાં પડેલ એમ્બ્યુલન્સ મા આગ લાગતાં દોડાદોડી થઈ ગઈ !!

મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં પોલીસ ચોકીની બાજુમાં છેલ્લા ઘણા સમયથી ભંગાર હાલતમાં પડી રહેલ એમ્બ્યુલન્સમાં આજે સવારે એકાએક આગ લાગતાં ફાયર બ્રિગેડને...

તાજા સમાચાર