Thursday, September 19, 2024
- Advertisement -spot_img

મોરબી

મોરબી ના ગોકુળનગર-લાઈન્સનગર મેઈન રોડ પર નાં દબાણો હટાવાયા

ગેરકાયદેસર દબાણો હટાવવાની આગાઉ તંત્ર દ્વારા નોટિસ આપેલી હતી મોરબી : રોડ પહોળો કરવાની કામગીરી નેં અંતર્ગત મોરબી નગરપાલિકા તંત્ર એ મોરબીના શનાળા બાયપાસ ઉપર...

મોરબી નાં માર્કેટ યાર્ડ પાસે થી બે બાઇક ચોરાયા ની પોલીસ ફરીયાદ નોંધાયેલ

મોરબીના શનાળા રોડ પર માર્કેટિંગ યાર્ડ નજીકથી બે બાઈક ચોરી થયાની દરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોધાઇ છે. મળતી માહિતી મુજબ મોરબીની ફૂલછાબ કોલોનીમાં...

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મહિલા હોદ્દેદાર ની નીમણુંક કરવામાં આવી

8 માર્ચે વિશ્વ મહિલા દિવસ ની દેશભરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિશ્વ મહિલા દિવસ પર...

ખાનપર ગામની સીમમાંથી 9 શકુનીઓ ની ધરપકડ

મોરબી તાલુકા પોલીસે ખાનપર ગામે ચાલતા જુગાર ઉપર દરોડો પાડી 9 શકુનીઓની રૂ. 64 હજારની રોકડ મળી કુલ રૂ. 1.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપી...

ચેક રીટર્ન કેસ માં આરોપીને એક વર્ષની સજા અને ડબલ રકમનો દંડ સાથે વ્યાજ સહિત વળતર ચૂકવવા આદેશ

મોરબી : થોડા દિવસો પહેલા જ એક ચેક રીટર્ન કેસમાં આરોપી ને એક વર્ષ ની સાદી કેદની સજા અને ચેક ની બમણી રકમ નો...

મોરબી જિલ્લો કોરોના મુક્ત ?

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના ની રફતાર એકદમ ધીમી પડતાં આરોગ્ય વિભાગે હાસકારો લેતાં મોરબી જિલ્લો કોરોના મુક્ત થાય તેવા સંકેતો આપ્યા હતા કારણકે...

શ્રી ભરતનગર પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

1911 થી મનાવવામાં આવતો વિશ્વ મહિલા દિવસ એ તો સાંપ્રત સમયની શોધ છે. પરંતુ પ્રાચીન ભારતીય અસ્મિતા શ્રાવણ વદ અમાસના દિવસને તો સૈકાઓથી માતૃદિન...

મોરબીના નવયુગ સંકુલ ખાતે વિવિધ કાર્યક્રમો સાથે મહિલા દિવસની ઉજવણી કરવામાંઆવી

8 માર્ચ નાં રોજ દેશભરમાં હર્ષોલ્લાસ સાથે વિશ્વ મહિલા દિવસ ની ઠેર ઠેર ઉજવણી સાથે સાથે અનેકવિધ કાર્યક્રમો યોજાય રહ્યા છે ત્યારે મોરબી ખાતે...

મોરબીમાં ધોળા દિવસે ₹ 15 લાખ ભરેલા થેલા ની લુંટ પોલીસે નાકાબંધી કરતાં બે આરોપીઓ પકડાયા

મોરબી : મોરબી માં ચોરી લુંટ જેવી વારદાતો માં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે ત્યારે મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક આજે સવારે કારમાંથી રૂ....

પરશુરામ ધામમાં ચબુતરા અને સંત કુટીરનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું

મોરબી : બ્રહ્મસમાજ નાં આરાધ્ય દેવ એવા ભગવાન પરશુરામ નું ધામ એટલે નવલખી રોડ પર આવેલ પરશુરામ ધામ જે ધીમે ધીમે યાત્રાધામ તરીકે વિકસીર...

તાજા સમાચાર