ઉમિયા માનવ મંદિરમાં યોજાનાર કથા અંગે રવિવારે ટ્રસ્ટી અને કાર્યકર્તાઓની મિટિંગ
લજાઈ નજીક ઉમિયા માનવ મંદિરમાં સંસાર રામાયણ પારાયણનું આયોજન
ટંકારા : ટંકારાના લજાઈ પાસે ભીમનાથ મંદિર ખાતે કરોડો રૂપિયાના ખર્ચે નિરાધાર વૃદ્ધો માટે સો ઓરડા...
ભાજપ મહિલા આગેવાને સામાજિક સમરસતા જાળવવા માટે અનોખી પહેલ કરી
મોરબી : મોરબી નગરપાલિકાના કાઉન્સિલર અને હાલ બોટાદ જિલ્લા ના પ્રભારી તરીકે ની જવાબદારી સંભાળતા મંજુલાબેન દેત્રોજાએ એક નવી પહેલ કરી સમાજ માં સમરસતા...
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા તા.14ના રોજ અભ્યાસ વર્ગ યોજાશે
મોરબી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા નવયુગ સંકુલ ખાતે પૂર્ણ દિવસના અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં અભ્યાસ વર્ગનું મહત્વ,કાર્યકરોની મનોભૂમિકા સંગઠનની...
સંત કબીર વાટીકા સોસાયટી ખાતે જુનાગઢ નું પ્રખ્યાત રામામંડળ નું આયોજન
મોરબી વાવડી રોડ પર આવેલી સંત કબીર વાટીકા સોસાયટીમાં વટેશ્વર મહાદેવ મંદિર ના લાભાર્થે તારીખ 12/03/2022 શનિવારે રામામંડળ રમાશે
મોરબીના નાની વાવડી રોડ સમજુબા વિદ્યાલય...
મોરબીની નવયુગ કિડ્સ એન્ડ પ્રી સ્કુલનું એન્યુઅલ ફંક્શન યોજાશે
લીલાપર રોડ મોરબી ખાતે આવેલ નવયુગ કિડ્સ એન્ડ નવયુગ preschool દ્વારા આવતીકાલે તારીખ 12-3-2022 ને શનિવારે સાંજે ચાર વાગ્યે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે એન્યુઅલ...
દ્વારકા જતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજાયો
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના સોશિયલ મિડીયા સેલ ના જિલ્લા પ્રમુખ પંકજભાઈ આદ્રોજા તેમજ જય વડવાળા ગૃપ
મોરબી : લાલપર ગામના રબારી સમાજ તથા પટેલ...
રોડ પહોળો કરવામાં અવરોધ રુપ દબાણો હટાવવાની કામગીરી ચાલુ રહેશે: નગરપાલિકા તંત્ર
એક મકાનની કમ્પાઉન્ડ વોલ સહિત ત્રણચાર કેબીનો હટાવાઇ
નગરપાલિકા તંત્ર દ્વારા ગઈ કાલે દબાણો હટાવવાની કરેલ કામગીરી આજે પણ ચાલુ રાખતા મોરબી શહેરના છેવાડાના વિસ્તારમાં...
મોરબી માં આપ દ્વારા પંજાબ વિજય ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
પાંચ રાજ્યના ચુંટણી પરિણામો જાહેર થયા છે જેમાં પંજાબ રાજ્યમાં આમ આદમી પાર્ટીએ પ્રચંડ જીત મેળવી છે ત્યારે મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા વિજયની...
મોરબી શ્રી સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ દ્વારા સમૂહલગ્ન-યજ્ઞોપવિત્રનું આયોજન
શ્રી સમસ્ત બ્રહ્મસમાજ યુવક
મંડળ ટ્રસ્ટ મોરબી દ્વારા આગામી તા. ૧૨-૦૬-૨૦૨૨ ને રવિવારના રોજ સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત્રનું આયોજન કરવામાં આવ્યું છે
જે સમૂહ લગ્ન અને...
વીરપર ખરાબાની જમીન ફાળવતા પૂર્વે આજુબાજુના ખાતેદારોની સંમત્તિ લેવામાં આવે તેવી કલેકટર શ્રી ને રજુઆત કરી
ટંકારા તાલુકાના વીરપર ગામે ખરાબા પૈકીની જમીન લાગુ કે બેઠા થાળે કે અન્ય બાબતે ગ્રામ પંચાયત અને આજુબાજુના ખાતેદારોની સંમત્તિ લેવામાં આવે તેવી રજૂઆત...