Saturday, September 21, 2024
- Advertisement -spot_img

મોરબી

કારખાનામાં કામ કરતી વેળાએ કારખાનામાં ઉંચાઈ પરથી નીચે પડી જતા યુવાનનું મૃત્યુ નીપજ્યું

મોરબી નજીક આવેલ આઇકોન ગ્રેનાઈટો કારખાનામાં કામ કરતા ચેનસિંહ ગંગારામ (ઉ.વ.૩૨) નામના શ્રમિક યુવાન કારખાનામાં કામ કરતી વેળાએ ઉંચાઈ પરથી નીચે પડી જતા ગંભીર...

હડમતીયા રોડ પર તળાવમાં ડૂબી જતાં સગીરનું મૃત્યુ

લજાઈ થી હડમતીયા જવાના રસ્તે તળાવમાં ન્હાવા પડતા અનીલભાઇ જયન્દપ્રસાદ પટેલ ઉ.વ.૧૭ રહે ગામ ગૈવરી જી.રીવા મધ્યપ્રદેશ વાળાનું ડૂબી જતાં મૃત્યુ રેક્સ્યું ટીમ દ્વારા રેસ્ક્યુ...

અમદાવાદ સ્થિત પ્રખ્યાત જવેલર્સ ‘જ્વેલ વર્લ્ડ’ નાં હેરિટેજ કલેકશનનું વિશિષ્ટ એક્ઝિબિશન મોરબીના હરભોલે હૉલ ખાતે

તા. 23-24 માર્ચ 2022 ના રોજ યોજાવા જઈ રહ્યું છે. અહીં કુંદન, ડાયમંડ અને વિલંદી આભૂષણોનું અદ્ભૂત સિલેકશન પ્રદર્શિત થયું. તેમનું બ્રાઇડલ કલેકશન ખાસ...

2જી એપ્રિલના રોજ અરવિંદ કેજરીવાલ અને પંજાબના નવા સીએમ ભગવંત માન ગુજરાતનાં મહેમાન બની શકે છે

આમ આદમી પાર્ટીને 117માંથી 92 વિધાનસભા બેઠકો પર જીત મળી છે. હવે પજાબમાં મળેલી બમ્પર જીતને લઈને કેજરીવાલનો પ્લાન ગુજરાત સર કરવાનો છે. નોંધનિય...

23 માર્ચ-શહિદ દિન નિમિતે નીલકંઠ વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓ માં રાષ્ટ્રપ્રેમ તેમજ રાષ્ટ્ર ભાવના નું સર્જન કરવા “શહીદ સ્મૃતિ રેલી” યોજાશે…

રેલીમાં નીલકંઠ વિદ્યાલય ના ધો 5 થી 11 ના વિદ્યાર્થીઓ આપણા ભારત દેશની આઝાદીમાં મહામૂલ્ય ફાળો આપનાર 75 જેટલા ક્રાંતિકારીઓની વેશભૂષામાં જોવા મળશે અને...

મોરબી માં તરુણી પર દુષ્કર્મ ગુજારીયા બાદ નિર્દય હત્યા કરનાર નરાધમ ને આજીવન કેદ ની સજા

મોરબીના વજેપર વિસ્તારમાં પરપ્રાંતીય શ્રમિક પરિવારની 15 વર્ષની સગીરાને હવસ નો શિકાર બનાવી મોતને ઘાટ ઉતારી દેતા આ પ્રકરણમાં સંડોવાયેલા ઈસમ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં...

ઉમા ટાઉનશીપમાં રવિવારનાં રોજ લાયન્સ કલબ દ્વારા રકતદાન કેમ્પ

લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી તથા ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પમાં જોડાવા લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીએ લોકોને...

ભાજપ મેડિકલ સેલ દ્વારા ઓરલ હેલ્થ-ડે નિમિત્તે નિઃશુલ્ક કેમ્પનું આયોજન

 મોરબીમાં આગામી તા.20ના રોજ ઓરલ હેલ્થ-ડે હોવાથી ભારતીય જનતા પાર્ટી મેડિકલ સેલ તથા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના સહયોગથી નિઃશુલ્ક ઓરલ કેન્સર ડિટેક્શન તથા...

માળીયામિંયાણાના વેજલપર ગામે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે ખાતમુહુર્ત કરી સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાયો

વેજલપર ગામે સુજલામ સુફલામ જળ અભિયાનના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા  મંત્રી દેવાભાઈ માલમ સાંસદ મોહન કુંડારીયા સહીતના મહાનુભાવોએ સભા સંબોધી બહોળી સંખ્યામાં...

મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં કોરોના ના બે વર્ષ બાદ રંગોત્સવ ની ભવ્ય ઉજવણી કરાઇ

મોરબીની માધાપરવાડી શાળામાં દરેક તહેવારો હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે,નવરાત્રી હોય જન્માષ્ટમી હોય,રાષ્ટ્રીય તહેવારો હોય કે પછી હોળી અને ધુળેટી જેવા રંગોનો તહેવાર હોય શિક્ષકો...

તાજા સમાચાર