Sunday, September 22, 2024
- Advertisement -spot_img

મોરબી

સ્વ મનોજભાઈ સરડવાની પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજાયો

સ્વ મનોજભાઈ સરડવાની પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજાયો આ આયોજન સરડવા તેમજ શિવ પેલેસ પરિવાર અને મિત્ર મંડળ દ્વારા આયોજન કરવામં આવ્યુ હતું જિંદગીની સુવાસને ચો-તરફ...

શ્રીમતી જે એ પટેલ મહિલા કોલેજ માં પોષણ માસ ની ઉજવણી કરવામાં આવી

ઘરગથ્થુ ખાદ્ય પદાર્થો નો ઉપયોગ કરી 30થી વધુ પોષણક્ષમ વાનગીઓ બનાવી દર વર્ષની જેમ આ વરસે પણ પોષણ માસ ની ઉજવણી કાર્યક્રમના ભાગરૂપે પરીક્ષાના સમયને...

હળવદ બોર્ડના પરીક્ષા કેન્દ્રમાં માત્ર એક જ વિદ્યાર્થીની પરીક્ષા લેવાઇ

મંગલમ વિદ્યાલય ખાતે એક બ્લોકમાં એક વિદ્યાર્થીની માટે ૧૨ લોકોનો સ્ટાફ ખડેપગે જેમ‌ બાણેજ માં ચૂંટણીમાં એક જ વ્યક્તિ માટે મતદાન મથક એવું ઉભું કરવામાં...

હળવદ યુવા ભાજપ દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ” ભારતીય સેના ના વીર બલિદાની સ્વ.વનરાજસિંહ ઝાલા (કોયબા) ના ફળિયા ની માટી એકત્ર કરવામાં...

ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા ભારત દેશ ને આઝાદી મળ્યા ના ૭૫ વર્ષ પૂર્ણ થતાં "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત ૭૫ બાઈક...

વિરવાવમાં ખાનગી કંપનીએ તંત્રની મીઠી નજર હેઠળ ગેરકાયદે વીજલાઈનો ઉભી કરતા તપાસની માંગ

સરકારી મિલકત પચાવી પાડવા બદલ કંપની સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરવા ઉપસરપંચની મુખ્યમંત્રીને રજૂઆત ટંકારા : ટંકારાના વીરવાવ ગામમાં બહારની કંપનીઓ આવી સરકારની...

ટંકારાના ઓટાળા ગામે ગૌચરની જમીન ખાલી ન થાય તો આંદોલન

ગૌચર બચાવ સમિતિએ મામલતદારને આવેદન પાઠવીને ચીમકી આપી ટંકારા : ગૌચર બચાવ સમિતિના નેજા હેઠળ ઓટાળા ગામના માલધારીઓએ ગૌચરની ખરાબાની જમીન ખાલી કરવા અંગે મામલતદારને...

નાની વાવડી ગામમાં રામા મંડળનું આયોજન કરવામાં આવ્યું છે

આગામી તારીખ 9/4/2022 ના રોજ મોરબી નજીક આવેલા નાનીવાવડી ગામે આવેલા નંકલક ધામ મંદિર નાં આંગણે સુપ્રસિદ્ધ શ્રી પીઠડ આઈ ગૌ સેવા રામામંડળ નું...

ગુજરાત ની સૌથી 108 ફુટ ઉંચી હનુમાનજી ની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે

તા 8થી16 સુધી રામકથાનું આયોજન અનેક સંતો મહંતો અને રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહેશે મોરબી નજીક આવેલા ખોખરા હનુમાનજી હરિહરધામ બેલા ખાતે હનુમાનની વિશાળ મહાકાય 108 ફૂટ...

ધક્કાવારી મેલડી મંદિરે માતાજી નો નવરંગ માંડવો યોજાશે

કળિયુગની હજરા હજૂર દેવી લોકોના દુઃખ દૂર કરનારી માં મેલડી ની વાત જ ન્યારી છે મોરબી શહેર માં રેલ્વે સ્ટેશન નજીક આવેલા આસ્થા અને...

મોરબી શહેર કોંગ્રેસ સમિતીના મહામંત્રી પદે અગ્રણી ઉદ્યોગપતિ શ્રી જયેશભાઈ કંસારાની વરણી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી ના પ્રમુખશ્રી જગદીશભાઈ ઠાકોર ની સુચના થી, મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતી ના પ્રમુખ શ્રી જયંતિભાઈ જેરાજભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ...

તાજા સમાચાર