Sunday, September 22, 2024
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં જુની પેન્શન યોજના ચાલું કરવાની ઉગ્ર રજૂઆત સાથે સરકારી કર્મચારીઓ દ્વારા કલેકટરને આવેદન આપવમાં આવ્યુ

જુની પેન્શન યોજના બુઢ્ઢાપા ની લાઠી સમાન છે એ હક્ક અમને મળવો જોઇએ એ હુંકાર સાથે સરકારે દાખલ કરેલી નવી પેન્શન યોજના સામે વિરોધ...

ખોખરા હનુમાન હરીહરધામ ખાતે શ્રી રામકથા રસપાન માટે બસ સેવા ઉપલબ્ધ થસે.

ખોખરા હનુમાન હરીહરધામ ખાતે શ્રી રામકથા રસપાન માટે નગરપાલિકા સંચલિત બસ સેવા ઉપલબ્ધ થસે નરસંગ ટેકરી સવારે 8.00 નવા બસ સ્ટેન્ડ. સવારે 8.05 ગાંધીચોક. સવારે 8.10 વીસી ફાટક....

પૂજારી જાગી જતા લાઉડસ્પીકર મારફતે ચોર – ચોરની બૂમો પાડતા લૂંટારુઓ હુમલો કરી દાનપેટી લઈ નાસી ગયા

ટંકારા : ટંકારા તાલુકાના સાવડી ગામ નજીક વનવગડામાં આવેલા ખ્યાતનામ સ્વયંભૂ અરણેશ્વર મહાદેવ મંદિરે ગતરાત્રીના લુંટારૂઓ ત્રાટક્યા હતા અને આ વેળાએ પૂજારી જાગી જતા...

મોરબીમાં આશાપુરા ટાવરમાં તાલુકા ભ્રષ્ટાચાર નાબુદી એસોસિએશનની ઓફીસનો થયો શુભારંભ

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી પોતાના ભાષણોમાં ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવાની વાતો કરતા હોય છે પણ ભ્રષ્ટાચાર નાબુદી માટે આજ દિન સુધી કોઈ નકર પોલિસી...

પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા આયોજિત ઘડિયા લગ્નમાં આજરોજ બ્રહ્મ સમાજ ના ઘડિયા લગ્ન યોજાયા હતા

પાટીદાર સમાજના આગેવાનો દ્વારા શરુ કરાયેલ ઘડિયા લગ્નની પહેલને હવે ધીમે ધીમે સફળતા મળી રહી છે. અન્ય અન્ય સમાજના લોકો પણ તેમાં જોડાઈ રહ્યા છે....

બેલા ગામથી ખોખરા હનુમાન હરીધામ સુધી પોથી શોભાયાત્રા યોજાઇ

બેલા ગામથી ઢોલ નગારા સાથે ખોખરા હનુમાન સુધી પોથી શોભાયાત્રા નીકળી હતી મોરબીના ખોખરા હનુમાનની જગ્યામાં આજથી તા.8 ને શુક્રવાર થી રામકથાનું આયોજન કરવામાં આવ્યું...

યુવરાજસિંહને તાત્કાલિક મુક્ત કરવાની માગણી સાથે કરણી સેનાએ કલેક્ટરને આવેદન આપ્યું

પેપર લીક ભરતી કૌભાંડ જેવા અનેક મુદ્દે સરકાર સામે અવાજ ઉઠાવતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર નોંધાયેલ હત્યા પ્રયાસ સહિતના કેસો પાછા ખેંચવાની માગણી સાથે...

મોરબી જિલ્લા ભાજપ કાર્યલય શનાળા રોડ પાસે છલકાતા ભૂગર્ભ ગટરના ગંદા પાણી

મોરબી નગરપાલિકા માં ભાજપ ના સતાધીશો ના બિન અનુભવ અને અણ આવડત ને કારણે આજ મોરબી શહેર માં ચારો તરફ ઉભરાતા ભૂગર્ભ ગટરના પાણી...

મોરબી જલારામ મંદિર ખાતે પ.પૂ. સદ્ગુરુદેવ શ્રી હરીચરણદાસજી મહારાજ ના શિષ્યો દ્વારા ૧૦૦૮ દીવડા ની મહાઆરતી તથા મહાપ્રસાદ યોજાયા

બહોળી સંખ્યા મા ભક્તજનોએ મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી સદ્ગુરુદેવ શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરીચરણદાસજી મહારાજ બ્રહ્મલીન થયા બાદ તેમનો પ્રથમ પ્રાગટ્યદીન તા.૭-૪ ગુરુવાર ના...

ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા દાનેશ્વરી દાતાઓના સહયોગથી ઠંડા પાણી નો જગ આજે પ્રોજેક્ટ ખુલ્લો મુકવામાં આવ્યો.

હળવદ વિસ્તારના જુદા જુદા વિસ્તારોમાં દરરોજ 25 ઠંડા પાણીના જગ મુકવામાં આવશે. બળબળતા ઉનાળા ના બપોરમાં અબાલ વૃદ્ધ શ્રમજીવી મજૂરો વડીલો સૌ કોઈ ને વેચાતું...

તાજા સમાચાર