Sunday, September 22, 2024
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં ધુતારી વાડી વિસ્તારમાં જાહેરમાં દેશી દારૂ વેચતો ઈસમ ઝડપાયો

મોરબીમાં ધુતારી વાડી વિસ્તાર ગાયત્રી આશ્રમ પાસે જાહેરમાં દેશી દારૂ વેચતો ઈસમ ઝડપાયો છે. હાલ મોરબી સીટી બી ડીવીઝન પોલીસે તેની ધરપકડ કરીને પ્રોહીબીશન...

વિશ્વ હિન્દુ પરિષદે રામનવમીની શોભાયાત્રામાં સહકાર બદલ સંસ્થાઓ અને તંત્રનો આભાર માન્યો

રામનવમી નિમિતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સંસ્થાઓ,લોકોએ સાથ-સહકાર આપ્યો હતો.જે બદલ આભાર વ્યક્ત કર્યો હતો. મોરબી જીલ્લા માં વિશ્વ હિન્દુ...

ગુજકેટ પરીક્ષા સ્થળ નજીક ચાર કરતાં વધુ વ્યક્તિઓને એકત્ર થવા પર પ્રતિબંધ

મોરબીમાં ગુજકેટની પરીક્ષા સંદર્ભે અધિક કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું  આગામી તા.૧૮/૦૪/૨૦૨૨ના રોજ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર વિજ્ઞાનપ્રવાહ પરીક્ષા બાદ ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની ગુજરાત...

હળવદમાં પાણી પ્રશ્ને મહિલાઓ આકરા પાણીએ: ચીફ ઓફિસરને રજુઆત કરી આપી આંદોલનની ચીમકી

હળવદ શહેરના વોર્ડ નંબર 5 માં આવેલ હરીનગર ગોલ્ડ સોસાયટીમાં ઉનાળાના પ્રારંભની સાથે છેલ્લા ૨૦ દિવસથી પાણીની પળોજણે માથું ઊંચક્યું છે. આ વિસ્તારમાં પાણી...

ટંકારા ખાતે વિના મૂલ્યે આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પ યોજાશે

મોરબીમાં જિલ્લા આયુર્વેદ અધિકારી દ્વારા વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટ મહાલય, દયાનંદ ચોક, ટંકારા...

મહેન્દ્ર નગર રામધન આશ્રમ ખાતે રામનવમી ની ઉજવણી કરવામાં આવી

મોરબી: રામનવમી ની દેશ ભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને મોરબી ખાતે પણ રામનવમી નિમિત્તે ઠેરઠેર શોભાયાત્રા અને મહાઆરતી નાં આયોજન કરવામાં આવ્યા...

સૌરાષ્ટ્રના દલિત સમાજના આગેવાનોએ નરેશભાઇ પટેલ સાથે મુલાકાત કરી

સૌરાષ્ટ્રના દલિત સમાજના આગેવાનોએ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી તા ૧૦/૪/૨૦૨૨ નાં રોજ ખોડલધામ કાગવડ ખાતે સૌરાષ્ટ્રના દલિત સમાજના આગેવાનો અને...

ન્યુ પેલેસનાં પાછળના ભાગે જાળી ઝાંખડામા આગ લાગતાં ફાયર વિભાગની ટીમ પોંહચી

મોરબી પંથકમાં હમણાં આગ લાગવાના બનાવો અવારનવાર સામે આવી રહ્યા છે ત્યારે મોરબીના રાજવી પરિવારના મહેલ એવા ન્યુ પેલેસના પાછળના ભાગે આવેલ જાળી ઝાંખરામાં...

મોરબીમાં ઘંટીયાપા વિસ્તારમાંથી માતાજી ની રથયાત્રા નીકળી

દેશ ભરમાં ચૈત્રી નવરાત્રી નેં લઇ ને માતાજી ની ની ભક્તિ અને આરાધના કરવા માં આવી રહી છે ત્યારે મોરબીના નાની બજાર નજીક આવેલ...

મોરબીમાં વેલનાથ જયંતિ નિમિત્તે કોળી ઠાકોર સમાજની બેઠક યોજાઇ

મોરબી જિલ્લા ચુંવાળિયા કોળી ઠાકોર સમાજ દ્વારા વેલનાથ જયંતિ નિમિત્તે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી શહેર સમિતીની બેઠક યોજવામાં આવી હતી જેમાં વેલનાથ બાપુની શોભાયાત્રામાં...

તાજા સમાચાર