Wednesday, September 25, 2024
- Advertisement -spot_img

મોરબી

રાજપૂત કરણી સેના દ્વારા આયોજીત એકતા યાત્રાનું ગુરૂવારે મોરબીમાં આગમન થશે

કાર રેલી અને સાંસ્કૃતિક કાર્યક્રમો બાદ ભોજન સમારંભ યોજાશે રાજપૂત કરણી સેના દ્વારા માતાના મઢથી સોમનાથ મંદિર સુધી એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ...

ટંકારા સજનપર થી અદેપર જવાનાં રસ્તે ધોળા દિવસે લુંટારાઓ એ દોઢ લાખ ની લુંટ ચલાવી

ટંકારા સજનપર થી અદેપર જવાનાં રસ્તે ધોળા દિવસે લુંટારાઓ એ દોઢ લાખ ની લુંટ ચલાવી મોરબીમાં દલવાડી સર્કલ પાસે થયેલી લુંટ ની ઘટના હજુ તાજી...

મોરબી : I-Khedut Portal પર ઓનલાઇન અરજી કરેલ બાગાયતદાર ખેડૂતોએ સાધનિક કાગળો તાત્કાલીક રજૂ કરવા

મોરબી જીલ્લાના ચાલુ નાંણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે બાગાયત ખાતા દ્વ્રારા ચાલતી યોજનાઓના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે I-Khedut Portal પર બાગાયતદાર ખેડૂતોએ ઓનલાઇન અરજી...

૪૦૦ મીટર દોડ સ્પર્ધામાં દ્વિતીય સ્થાને વિજેતા બનતા લોક વિજ્ઞાન કેન્દ્રના સહાયક

“ખેલ મહાકુંભ” અંતર્ગત જોધપર (નદી) ખાતે ઓપન 400 મીટર દોડ સ્પર્ધામાં આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીમા વિજ્ઞાન કેન્દ્ર સહાયક તરીકે ફરજ બજાવતા અને...

મોરબીના વવાણીયા ગામે માતૃ શ્રીરામબાઈ માં ની જગ્યામાં ૧૭ મો પાટોત્સવ ઉજવાશે

સીએમ ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટી સહિત અનેક રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે. માળિયા તાલુકાના વવાણીયા ગામે આવેલ આહીર સમાજ સંચાલિત આસ્થા અને...

ટંકારા મહિલા મોરચાની ટીમ દ્વારા વિવિધ ગામોની મુલાકાત કરવામાં આવી

રાજ્ય સરકાર દ્વારા દરેક છેત્રે પ્રાવધાન્ય આપવામાં આવ્યું છે ત્યારે આજે ટંકારા તાલુકા મહિલા મોરચા દ્વારા વિવિધ ગામોની મુલાકાત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં...

મોરબીમાં સીડીએસ ટ્રસ્ટ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

મોરબી નું સીડીએસ ટ્રસ્ટ એટલે ગાય, દિકરીઓ અને વિધાથીર્ઓ માટે કામ કરતી સંસ્થા છે આ સંસ્થા દ્વારા મોરબીના રવાપર ગામ પાસે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન...

હળવદ માળિયા હાઇવે પર ઘઉં ભરેલું ટેલરે પલ્ટી મારી

હળવદ માળિયા હાઇવે પર ઘઉં ભરેલું ટેલર પલ્ટી મારી જતા ડીવાઈડર કૂદી જતા અકસ્માત સર્જાયો માળીયા-હળવદ હાઈવે જાણે અકસ્માતનું કેન્દ્ર બની ગયો હોય તેમ દિન-પ્રતિદિન...

દિલ્હી ખાતે યોજાયો ભાજપા બક્ષીપંચ મોરચાનો વર્કસોપ

ભાજપા રાષ્ટ્રીય કાર્યાલય દિલ્હી ખાતે બક્ષીપંચ મોરચા સોશિયલ મીડિયા અને મીડિયા વિભાગની બેઠક ર્ડો. કે લક્ષ્મણજી રાષ્ટ્રીય આઈ ટી અને સોશિયલ મીડિયા કન્વીનર અમિત...

હળવદ ધ્રાંગધ્રા દરવાજા પાસે ટ્રાફિક સમસ્યા થી હળવદની જનતા પરેશાન

હળવદમા દિવસે ને દિવસે ટ્રાફિક સમસ્યામાં ખુબજ વધારો થઈ રહ્યો છે ૧૭૦૦૦૦ ની વસ્તી ધરાવતા હળવદ માં રાહદારીઓને ખુબજ પરેશાની વેઠવી પડે છે હળવદ...

તાજા સમાચાર