જામનગર આર્ટ ક્લબ દ્વારા જામનગર, ધ્રોલ, મોરબીના કલાકારો માટે ગ્રુપ કલા પ્રદર્શનનું આયોજન.
મોરબી ખાતે, પ્રખ્યાત જગ્યાએ જામનગર આર્ટ ક્લબ દ્વારા ગ્રુપ કલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે
વિષય: પોટ્રેટ રિયાલિસ્ટિક, ક્રિએટિવ પોટ્રેટ, જૂની હેરિટેજ સ્ટ્રક્ચર, કલ્ચરલ હેરિટેજ...
મોરબી જિલ્લા કિસાન મોરચાની કારોબારી યોજાઈ
મોરબી જિલ્લા કિસાન મોરચાની કારોબારી આજ તારીખ 17/5/2022ના રોજ મોરબી મુકામે મળી હતી
જેમાં પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી હિરેનભાઈ હિરપરા, પ્રદેશ કિસાન મોરચાના મંત્રી...
હળવદ નગરપાલિકા દ્વારા ચાર મહિના પહેલા નંખાયેલી નવી સ્ટ્રીટ લાઈટો હજુ બંધ હાલતમાં
હળવદ પાલિકા ના વોર્ડ.૫ માં છવીસ લાખ ના ખર્ચે નખાયેલી સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવાનું મુહૂર્ત નથી મળતું?
શહેર ના સરા ચોકડી થી નંદન સોસાયટી સુધી...
શિક્ષકો દ્વારા કચ્છથી વલસાડ સુધી 1600 કિમિ સાયકલ યાત્રા
ભાવનગર જિલ્લામાં શિક્ષક અને HTAT મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા મિલન રાવલ અને શૈલેન્દ્રસિંહ ગોહિલ 1600 કિમિ દરિયા કિનારાની સાયકલ યાત્રાએ નીકળ્યા
ગુજરાતના 1600કિમી દરિયાકાંઠાની...
જોધપર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર હેઠળના ગામોમાં ઈન્ડોર રેસિડયૂલ્સ સ્પ્રેની કામગીરી
મોરબી : મોરબી તાલુકાના જોધપર (નદી) હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર હેઠળના ગામોમાં આજે સોમવારે ઈન્ડોર રેસિડયૂલ્સ સ્પ્રેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં લાલપર...
મોરબીમાં જૂના ચલણી સિક્કા-નોટો અને ઓટોગ્રાફ સંગ્રહનું પ્રદર્શન યોજાશે
મોરબી : મોરબીની વી.સી. હાઈસ્કુલ ખાતે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ નિમિતે મોરબીના યુવા વકીલના જુના ચલણી સિક્કા, નોટ્સ, ટપાલ ટિકિટ તથા ઔટોગ્રાફ સંગ્રહના એક દિવસીય...
મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ મેળવતા સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક
મોરબી : દર વર્ષે મોરારીબાપુના હસ્તે તલગાજરડા ખાતે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકો એટલે કે દરેક જિલ્લામાંથી એક શિક્ષકને ચિત્રકુટ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવે છે...
મયુરનગર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું
હળવદ તાલુકાના મયુર નગર ગામે સ્વામિનારાયણ મંદિર આયોજિત મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રીમદ સત્સંગીજીવન પારાયણનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું શ્રીજી સ્વરૂપ સ્વામી હળવદના આશીર્વાદથી...
મોરબીના પાનેલી ગામે સ્વ. વિશાલભાઈ કગથરાની પુણ્યતિથી નિમિતે નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે
ટંકારાના ધારાસભ્ય લલીતભાઈ કગથરાના પુત્ર વિશાલભાઈ કગથરાનું અકસ્માતે અકાળે અવસાન થયું હોય જેની સ્મૃતિમાં તા. ૧૮ ને બુધવારના રોજ પાનેલી ગામે નિશુલ્ક સર્વરોગ નિદાન...
મોરબી જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કર્મચારી સંઘના પ્રમુખ અને મહામંત્રી ની નિમણુક
મોરબી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ દ્વારા દર ત્રણ વર્ષે પ્રમુખ અને મહામંત્રીઓ ની નિમણૂક થતી હોય છે ત્યારે મોરબી ના બી....