મોરબી : ધનવિદ્યાબેન અનિલકુમાર ભટ્ટ નું દુઃખદ અવસાન
મોરબી : ધનવિદ્યાબેન અનિલકુમાર ભટ્ટ (ઉ.વ.74)તે અનિલકુમાર નવલશંકર ભટ્ટના પત્ની, કાંતિલાલ હરિશંકર શુક્લ (ગાંધીધામ)ના પુત્રી, મમતાબેન અને નિરાલીબેનના માતા, તેમજ ભાવિનભાઈ રાવલ (ટંકારા) તથા...
દીકરીના જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠની અનોખી ઉજવણી કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર
ઝૂંપટપટ્ટીના બાળકોને સ્વાસ્થ્ય સંબંધી ચીજવસ્તુઓ ભેટમાં આપી ભરપેટ સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું
મોરબી : મોરબીમાં દરેક પર્વ અને માનવીય જીવનના પ્રસંગોની લોક ઉપયોગી કાર્યો કરીને...
મોરબી : ભરતવન ફાર્મ નજીક ટ્રકે બાઈક પર સવાર ને હડફેટે લેતા ગંભીર રીતે ઘાયલ
મોરબીના ભરતનગર ગામ નજીક ધ્રુવભાઇ રમેશભાઈ રંગપડીયા યુવક તેના બાઈક પર સવાર હતો તે દરમિયાન પુર ઝડપે આવેલ ટ્રકે એકાએક અચાનક વળાંક લેતા સામે...
ટંકારના નસીતપર ગામે સરકારી ખરાબાની જગ્યામાં જુગાર રમતા ચાર શખ્સ ઝડપાયા
ટંકારા તાલુકાના નસીતપર ગામે સરકારી ખરાબાની જગ્યામાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી આ રેડ મા ચાર...
મોરબી ઉમિયા માનવ મંદિરના લાભાર્થે જ્ઞાન,દાન અને સન્માનની સરવાણી સમાન સંસાર રામાયણ કથામાં ચોથી જાગીર એવા પત્રકારોનું પૂજ્ય સતશ્રીના વરદ્દ હસ્તે ખેસ પહેરાવી સન્માન...
તા.21 મેં થી 31 મેં 2022 દરમ્યાન રાત્રે 8.30 થી 11.30 વાગ્યા સુધી રામેશ્વર ફાર્મ રવાપર-ઘુંનડા રોડ ખાતે સતશ્રીની કથાનું દિવ્ય અને ભવ્ય આયોજન
...
મોરબી : ગોદાવરીબેન થોભણભાઈ આદ્રોજા નું દુઃખદ અવસાન
મોરબી: મૂળ ચાચાવદરડા હાલ મોરબી નિવાસી ગોદાવરીબેન થોભણભાઇ આદ્રોજા (ઉં. વ. 92) તે કંચનબેન હરિભાઈ અઘારાના માતૃશ્રી, હરિભાઈ અઘારાના સાસુ અને રિતેશભાઇ હરિભાઈ અઘારાના...
મોરબી માળીયા વિસ્તારના ખેડૂતો માટે સિંચાઇનું પાણી છોડવા પૂર્વ ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી ને રજુઆત
મોરબી : મોરબી માળીયા વિસ્તારના ખેડૂતોને આગામી વાવેતર સુવિધા માટે નર્મદા યોજનાની માળીયા બ્રાન્ચ કેનાલ, મોરબી બ્રાન્ચ કેનાલ, મચ્છુ-2 ડેમ તથા ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી...
મોરબી શહેરમાં આડેધડ નબળી ગુણવત્તાવાળા સ્પીડ બ્રેકરો નાંખનાર એજન્સી નો કોન્ટ્રાક્ટ રદ્દ કરતા ચીફ ઓફિસર
મોરબી શહેરમાં કોન્ટ્રાક્ટર દ્વારા નાખેલા આડેધડ 300થી વધુ પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકરો લોકોની સુવિધામાં વધારો કરવાને બદલે હાલ વાહનચાલકો માટે માથાનો દુખાવો બની રહ્યા હોય...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આટકોટના કાર્યક્રમ અંતર્ગત ટંકારા તાલુકા ભાજપ હોદેદારોની મીટીંગ યોજાઈ
આગામી તા 28 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આટકોટ ( તા જસદણ) ખાતે કે ડી પી મલ્ટીસ્સ્પેશિયલ હોસ્પીટલ ના લોકાર્પણ પ્રસંગે પધારવા ના છે...
લેબર ક્વાર્ટરમાં રહીને મજુરી કામ કરતા શ્રમિક યુવાનનું મોત
મોરબીના ગાળા ગામ નજીક આવેલ કારખાનામાં લેબર ક્વાર્ટરમાં રહીને મજુરી કરતા શ્રમિક યુવાનનું બીમારી સબબ મોત થતા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ...