Saturday, September 28, 2024
- Advertisement -spot_img

મોરબી

કમલમ્ ખાતે 2 જૂને હાર્દિક નું હાર્દિક સ્વાગત ભુપેન્દ્ર પટેલ, સીઆર પાટીલના હસ્તે કેસરિયો ધારણ કરશે

વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ હાર્દિકને હાંસિયામાં ધકેલી દેવામાં આવશે! ગાંધીનગર: 17 મેના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર હાર્દિક પટેલ આવતીકાલે૨/૬/૨૦૨૨ના રોજ ભાજપમાં સામેલ થશે. પાટીદાર આંદોલનથી...

મોરબી- પીપળી રોડ, હળવદ ફોરલેન રોડના કામનું ઓનલાઈન ટેન્ડર બહાર પાડ્યું

વિધાનસભાની ચૂંટણી પહેલાં ખાતમુહૂર્ત કરવામાં આવશે રૂ.115 કરોડ નાં ખર્ચે મોરબી -પીપળી રોડ રૂ.170 કરોડના ખર્ચે મોરબી- હળવદ રોડ બનશે મોરબી પીપળી જેતપર રોડ પર મહેન્દ્ર નગર...

નવયુગ કોલેજના ગર્લ્સ NCC કેડેટ્સ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઈ

NCC રાજકોટ ગર્લ્સ બટાલીયન અને નવયુગ કોલેજ ના ગર્લ્સ NCC કેડેટ્સ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગ રૂપે નારા સાથે રેલીનું આયોજન કરાયું...

મોરબી સીરામીકની વર્તમાન પરિસ્થિતિને લઈને એસોસિએસનની નાણાં મંત્રી કનુ દેસાઈ સાથે મિટિંગ

હાલ મોરબી સીરામીક ઉદ્યોગ મંદીના માહોલમાં ચાલી રહ્યો છે ત્યારે આ મંદી માંથી નિકકડવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે ગાંધીનગર ખાતે નાણાં મંત્રી કનુ...

માળિયાના સામાજિક કાર્યકર દ્વારા વિવિધ માંગોને લઈને આમરાંત ઉપવાસ

બસ સ્ટેન્ડ,મામલતદાર કચેરીનું નવ નિર્માણ ,એટીમ સુવિધા પુરીપાડવા,માળીયા - મિયાણા શહેરને સરકારી હાઈસ્કૂલ આપવા જેવી 16 માંગણી ની તંત્રમાં અનેકવાર રજુઆત કરવા છતાં પરિણામ...

મોરબી જિલ્લાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ 23મી જૂને મળશે

જિલ્લા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો અંગેની અરજી ૧૦મી જૂન સુધી સંબંધિત કચેરીને કરવાની રહેશે મોરબી : લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો જૂન-૨૦૨૨ માસનો “ફરિયાદ નિવારણ...

મોરબીમાં બાઈક ચોરો બેફામ લાલપર કેનાલ પાસેથી બાઈકની ચોરી

મોરબી : મોરબી નજીકના મકનસર ગામ પાસે પ્રેમજીનગર નજીક રહેતા ફરિયાદી સંજયભાઈ ધીરુભાઈ ઝંઝવાડીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણે લાલપર કેનાલ પાસે આવેલ...

રંગપર પાસેથી 142 બીયરની બોટલ સાથે એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસે રંગપર બેલા ગામની સીમમાંથી ગેરેજના ધંધાર્થી દિવ્યેશભાઈ કિશોરભાઈ અંબાણીના કબ્જામાંથી ટ્યુબોર્ગ પ્રિમીયમ બીયર ઓરીજનલ ગ્રીન ફોર સેલ ઇન...

હળવદ પીઆઇની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી

હળવદના પીઆઇ કે.જે.માથુકિયાની તાત્કાલિક બદલી કરીને નવાં પીઆઇ તરીકે એમ વી પટેલ ને ચાર્જ સોંપવામાં આવ્યો હળવદ પીઆઇની તાત્કાલિક અસરથી બદલી કરી મોરબી ખાતે લિવ...

સદ્દગુરૂએ વિશ્વઉમિયાધામના નવનિર્મિત વિશ્વના સૌથી ઉંચા મા ઉમિયાના મંદિરની શિલાનું પૂજન કર્યું

વિશ્વ પ્રસિદ્ધ આધ્યાત્મિક સંત સદગુરૂ જગ્ગી વાસુદેવ વિશ્વઉમિયાધામના મહેમાન બન્યા. આજ રોજ તા.31/05/22ને મંગળવારના રોજ ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી સદગુરૂ અમદાવાદના જાસપુર ખાતે વિશ્વઉમિધામના...

તાજા સમાચાર