Saturday, September 28, 2024
- Advertisement -spot_img

મોરબી

ધોરણ-૯ થી ૧૨ના પાઠ્યપુસ્તકમાં પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમને સમાવવામાં આવશે : શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી

પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ વિષયના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી અંગે વિગતવાર માહિતી, તેના લાભાલાભ તેમજ આ અંગેની પૂરતી સમજ મળી રહેશે,...

આવતી કાલે શુક્રવારે પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓને ફાળવણી પત્ર એનાયત કરાશે

મોરબીમાં આવતીકાલે શુક્રવારે નગરપાલિકા દ્વારા બનાવેલા પ્રધાનમંત્રી આવાસોના લાભાર્થીઓને મકાન સોંપણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબોને સસ્તા...

ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું

હળવદ મા છેલ્લા ૬ વર્ષ થી ચાલતી સામાજિક સંસ્થા ની અગ્રેસર સંસ્થા એવી ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા દર વર્ષ ની જેમ આ...

મોરબી : રજનીબેન કૃષ્ણકુમાર જોશી (ઉ.વ.64)નું દુઃખદ અવસાન

મોરબી નિવાસી રજનીબેન કૃષ્ણકુમાર જોશી (ઉ.વ.64)નું તારીખ 8-6-22 ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે સદગત નું બેસણું તા. 10-06-2022 ને શુક્રવાર ના રોજ સિધ્ધિવિનાયક...

શિવપુરના ખેડૂત પિતા-પુત્રે પ્રાકૃતિક ખેતીથી કેરીનું ઉત્પાદન કરી મબલખ વળતર મેળવી રહયા છે

પ્રાકૃતિક ખેતી થકી અન્ય ખેડૂતો કરતાં ૩૦ ટકાથી વધુ વળતર મેળવી રહયા છે શિવપુરના ખેડૂત પિતા-પુત્ર સરકારની સબસીડીથી કેરીના રોપાનું વાવેતર થાય અને તેમાં પ્રાકૃતિક...

જૂનાગઢ થી ભુલા પડેલ અસ્થિર મગજની મહિલાનું પરિવાર સાથે મિલન કરાવતું મોરબી સખી-વન સ્ટોપ સેન્ટર

એક મહિના બાદ માતા-પુત્રનું મિલન થતાં બંનેના આખમાં હર્ષના આંસુ છલકાયા કોઇ અસ્થિર મગજની મહિલા મોરબીના અદેપર ગામે ભૂલી પડી અને ગામના સરપંચે ૧૮૧ મહિલા...

મોરબીમાં વિદ્યાર્થીઓ માટે વિનામુલ્યે ફુલ સ્કેપ નોટબુક વિતરણ કરવામાં આવશે

લોહાણા મહાજન વાડી, સુધારાવાડી શેરી ખાતે તા.૨૦-૬-૨૦૨૨ સોમવાર થી દરરોજ સાંજે ૫ થી ૭ વિતરણ થશે મોરબી ઠા.કરશનભાઈ મેઘજીભાઈ કોટક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા લોહાણા...

હળવદના દેવીપુર ગામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદનો ખાર રાખી યુવાન ઉપર છ શખ્સોનો હુમલો

હળવદનાં દેવીપુર ગામે રહેતા લેન્ડ ગ્રેબીંગની ફરિયાદનો ખાર રાખીને 6 ઈસમોએ ઘાતકી શાસ્ત્રો વડે આડેધ અને તેની સાથે રહેલા 2 લોકો પર હુમલો કર્યો...

માળીયાના નાના દહીસરા ગામે 18 વર્ષીય સગીરાનો ગળાફાંસો ખાઈ આપઘાત

મળતી માહિતી મુજબ નાના દહીસરા ગામે રહેતા અબ્દુલભાઇ હાજીભાઇ સુમરાની 18 વર્ષીય દીકરી અનીશાબેન છેલ્લા બે ત્રણ દીવસ થી ગુમ સુમ રહેતી હતી. તેના...

મોરબીના બેલા નજીક ફાયરીંગની ઘટના !

મોરબી : મોરબીના બેલા ગામની સીમમાં બે શખ્સોએ થાર ગાડીમાં આવીને ધોળે દિવસે મૈત્રી કરાર કરનાર યુવકને 'આટલી જ વાર લાગે' કહીને યુવાનના પગ...

તાજા સમાચાર