Monday, September 30, 2024
- Advertisement -spot_img

મોરબી

હળવદમાં સંતરામ શિશુવાટિકાનો પ્રારંભ

વિદ્યાભારતી જેવી સંસ્થા દેશની સંસ્કૃતિ જાળવવાનું કાર્ય કરી રહી છે હળવદમાં વિદ્યાભારતી સંલગ્ન રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિસ્થાનમ સંચાલિત સરસ્વતી શિશુ મંદિરમાં રાષ્ટ્રીય બાળ આયોગના ચેરમેનશ્રી...

૨૯મી જૂને આઇ.ટી.આઇ. ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૨૯-૦૬-૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટ- મોરબી હાઇવે, રામદેવપીર મંદીરની બાજુમાં, આઇ.ટી.આઇ.- ટંકારા ખાતે ઔધોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું...

આઈ.ટી.આઈ. ખાતે પ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રિયા ૩૦મી જૂન સુધી લંબાવામાં આવી

મોરબી જિલ્લાની સરકારી આઈ.ટી..આઈ મોરબી, માળીયા-મિયાણા, હળવદ, ટંકારા તથા વાંકાનેર ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના કોર્ષ/ વ્યવસાયોમાં પ્રવેશ વર્ષ-૨૦૨૨ માટેની પ્રથમ તબક્કાની પ્રવેશ...

ભારતના સ્વાધીનતા સંગ્રામમાં શિક્ષણના પ્રદાન અંગે મોરબીમાં સેમીનાર યોજાશે

મોરબી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબીના બૌદ્ધિક વિભાગ દ્વારા દર મહિનાના છેલ્લા ગુરુવારે અધ્યયન મંડળના નામથી પ્રયત્ન ચાલી રહ્યો છે જે અંતર્ગત આગામી 30...

વિરપરડા ગામના સરપંચ દ્વારા વિદ્યાર્થીઓ માટે એસટી બસની માંગ સાથે મેનેજરને પત્ર લખ્યો

વિરપરડા ગામના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મોડપર જવું પડતું હોય છે. ત્યારે ધોરણ ૬ થી ૮ ના કુલ ૨૨ થી ૨૫ જેટલા વિદ્યાર્થીઓને...

માળિયા પોલીસ દ્વારા ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની છે.ટ્રાફિકના લીધે જનતા પણ ખૂબ પરેશાન છે. ત્યારે ટ્રાફિકની સમસ્યા ને દુર કરવા તેમજ લોકોમાં આ બાબતની જાગૃતતા...

મોરબી : કન્યા છાત્રાલય રોડ પર અશોભનીય વર્તન કરનારા બે ની ધરપકડ

મોરબી શહેરના કન્યા છાત્રાલય રોડ ઉપર જાહેરમાં ઊભા રહીને અશોભનીય વર્તન કરનારા બે શખ્સોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે ગુનો...

વાંકાનેર ના રાતીદેવડી ગામે વૃક્ષ ધરાસાહી વૃધ્ધ દબાયા, સારવાર દરમિયાન મોત

મોરબી જિલ્લાના તાલુકાઓ માં ગત રાત્રીના ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પાડ્યો હતો. અને વાવાઝોડા જેવો પવન પણ ફૂકાયો હતો ત્યારે રાતિદેવડી ગામે વૃક્ષ નીચે...

લ્યો બોલો મોરબી નગરપાલિકા બહાર જ મસમોટો પાણીનો ખાડો !

મોરબી નગરપાલિકા કચેરીની બહાર જ મસમોટા પાણીનો ખાડો પડ્યો છે જ્યાં થોડો વરસાદ થતાં જ પાણી ભરાઈ ગયું છે. ત્યારે હજુ સુધી નગરપાલિકા દ્વારા...

મોરબી મચ્છુ ૩ ની કેનાલ ની સુવિધા પુરી પાડવા મુખ્યમંત્રી ને રજુઆત કરતા કાંતિલાલ બાવરવા

મચ્છુ ૩ ની કેનાલ નો લાભ મેળવવા માટેના નક્કી થયેલ ગામો ને કેનાલ ની સુવિધા જલ્દી પૂરી કરવા તેમજ પંપ દ્વારા પાણી ઉપાડવા માટેની...

તાજા સમાચાર