Sunday, September 22, 2024
- Advertisement -spot_img

મોરબી

હર ઘર તિરંગા અંગે જાહેર જનતાને અપીલ કરતા ઑરેવા ગૃપના ઓનર જયસુખભાઈ પટેલ

ચાલો સાથે મળીને હર ઘર પર તિરંગો લહેરાવી આઝાદી કા અમૃત મહોત્સવને સાર્થક બનાવીએ - જયસુખભાઈ પટેલ રાષ્ટ્રવ્યાપી હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા તમામ નાગરિકોને...

મોરબીની એમ.પી હાઈસ્કુલ ખાતે કૃષિને લગતા વ્યવસાયલક્ષી શિક્ષણનો પ્રારંભ

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતિમાં મોરબીની એમ.પી હાઈસ્કુલ ખાતે કૃષિ (પ્રાકૃતિક ખેતી)ને લગતા વ્યવસાયલક્ષી શિક્ષણનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ તકે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર,...

હળવદ :- સુંદરગઢ ગામેથી પત્તા રમતા સાત ઇસમો પકડાયા.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસ ને ખાનગી રાહે બાતમી મળી હોઈ કે સુંદરગઢ ગામે બાવળના ઝુંડ નીચે સ્ટ્રીટ લાઈટ નાં અજવાળે અમુક...

હળવદ :- માલણીયાદ ગામે જુગાર રમતા ચાર પકડાયા

હળવદ તાલુકાના માલણીયાદ ગામે રિંગ રોડ ઉપર જાહેરમાં તિનપતિનો જુગાર રમી રહેલા (૧)હરીકૃષ્ણભાઇ હરજીવનભાઇ પરમાર (૨)અનિરૂધ્ધસિંહ સુરૂભા રાઠોડ, (૩)બળદેવભાઇ થોભણભાઇ પરમાર (૪)પ્રકાશભાઇ નાગજીભાઇ ડાભીને હળવદ પોલીસે રોકડા રૂપિયા...

લમ્પી ડિસીઝ સંદર્ભે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું

નિયંત્રણી પગલા રૂપે આ જાહેરનામું ૨૫ ઓગસ્ટ સુધી અમલમાં રહેશે "લમ્પી સ્કીન ડીસીઝ" પશુઓ માટેનો એક અનુસૂચિત રોગના સંદર્ભમાં ગુજરાત રાજયના મોરબી જિલ્લાને નિયંત્રિત વિસ્તાર"...

મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 25,000 ધ્વજ અને હનુમાન ચાલીસાનું વિનામૂલ્યે વિતરણ કરાશે

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે મોરબીના સેવાભાવી અને જિલ્લા પંચાયત ના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા દ્વારા...

હળવદના શિવપુર ગામેથી જુગાર રમતા નવ ઇસમો પકડાયા

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસને જુગારની બધી અટકાવવા સૂચના આપેલ હોય દરમિયાન હળવદ તાલુકાના શીવપુર ગામે ભગવાનજીભાઈ હેમુભાઇ ભાટિયાના મકાનની બાજુમાં ખુલ્લી...

કોરોના અપડેટ:- જિલ્લામાં આજરોજ કોરોનાના 13 કેસ નોંધાયા.

આજરોજ જિલ્લામાં કોરોનાના 13 કેસ નોંધાયા છે. મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ના 7 કેસ નોંધાયા છે. તો બીજી તરફ મોરબી તાલુકાના શહેરી વિસ્તારમાં...

મોરબી માર્કેટિંગ યાર્ડમાં તારીખ ૧૫ થી ૨૧ સુધી હરરાજી બંધ.

જન્માષ્ટમીના તહેવાર નિમિતે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ(માર્કેટિંગ યાર્ડ) તારીખ ૧૫/૦૮/૨૦૨૨ થી ૨૧/૦૮/૨૦૨૨ સુધી અનાજ વિભાગમાં રાજા જાહેર કરવામાં આવી છે. માલની આવક તથા...

નીલકંઠ કોમર્સ ગ્રુપ દ્વારા ધોરણ ૧૧ કોમર્સના વિદ્યાર્થીઓ માટે કંપની ટૂરનું આયોજન કરવામાં આવ્યું.

શિક્ષણ જગત માં હર હંમેશ નવું આપનાર નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધોરણ 11 કોમર્સ ના વિદ્યાર્થીઓ માટે એટોપ ફૂડ પ્રોડક્ટ પ્રાઇવેટ લમિટેડ કંપની ની...

તાજા સમાચાર