Saturday, September 21, 2024
- Advertisement -spot_img

મોરબી

ચાચાવદરડા ગામના પાટીયા પાસે બાઈક ચાલકે યુવકને હડફેટે લીધો

આ અંગે મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના સરવડ ગામે રહેતા દિનેશભાઇ મેરૂભાઇ પરમાર નામનો યુવાન ચાચાવદરડા ગામના પાટીયા પાસે ચાલીને જતો હતો ત્યારે આરોપી...

મોરબી જલારામ મંદિર ખાતે રાત્રે ૧૧ કલાકે શ્રી કૃષ્ણજન્મોત્સવ નિમિતે સર્વજ્ઞાતિય ફરાળ મહાપ્રસાદ તથા મટકીફોડ યોજાશે

અગ્રણી ઉદ્યોગપતિ ક્લીન પ્રોડક્ટ્સ વાળા અશોકભાઈ ખન્ના પરિવાર દ્વારા શ્રી કૃષ્ણજન્મોત્સવ નિમિતે મહાપ્રસાદ નુ આયોજન મોરબી જલારામ મંદિર ખાતે આજે રાત્રે ૧૧ કલાકે કૃષ્ણજન્મોત્સવ નિમિતે...

મોરબીમાં જન્માષ્ટમીની રજામાં પણ જનસંપર્ક કરતા પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા

મોરબી-માળીયાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના શ્રમ,રોજગાર, કૌશલ્ય,ગ્રામ ગૃહ નિર્માણ અને પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા જનહિત અને પ્રજા કલ્યાણના કામમાં માટે સતત,અવિરત,કાર્યરત રહી જનસંપર્ક દ્વારા...

પેપરમીલનાં મશીનમાં હાથ આવી જતા શ્રમિકનું મોત

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેરના ઢુવા ગામ નજીક લાકડધાર આનંદપર રોડ પર આવેલ કેમરીષ પેપરમીલ નામની ફેક્ટરીમાં કામ કરતી વેળાએ મૃતક સતિષ કુમાર...

મોરબીના સનાળા પાસે રાજપૂત સમાજની વાડીએ યોજાયેલ જન્માષ્ટમી લોકમેળામાં અનેક રાઇડનો આનંદ લુંટતા લોકો

મોરબી નજીકના સનાળા ગામ પાસે આવેલ રાજપર ચોકડી નજીક રાજપૂત સમાજની વાડી ખાતે હાલમાં જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં અવનવી નાની...

વાંકાનેર નવાપુરા પુલ પાસેથી જુગારીઓ ઝડપાયા

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ દ્વારા વાંકાનેર ટાઉનમાં આવેલ નવાપુરા પુલના છેડે રેઇડ કરવામાં આવી હતી. જ્યાં હાજરમાં જુગાર રમતા પત્તપ્રેમી (૧)...

જૂના દેવળીયા વતની હર્ષદભાઈ જાદવજીભાઈ ભોરણીયા નું અવસાન.

જૂના દેવળીયા ગામના વતની અને ભરતભાઈ, કાંતિભાઈ , અરુણભાઈ ના ભાઈ, હિમાંશુભાઈ હરિભાઈ ભોરણીયાના કાકા તેમજ હેલીબેન અને દેવભાઈના પિતા હર્ષદભાઈ જાદવજીભાઈ ભોરણીયા નું...

ગાળા ગામને જોડતો કોઝવે અને ડાઈવર્ઝન વરસાદનાં કારણે ધોવાયા

ગાળા ગામને જોડતા કોઝવે અને ડાઈવર્ઝન વરસાદનાં કારણે ધોવાયા છે. મોરબીના ગાળા ગામનો જર્જરિત પુલ વાહનોની અવર જવર માટે અગાઉ જ બંધ કરવામાં આવ્યો...

રાજ્ય સરકારનો કર્મચારી હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય, ૪૨ હજારથી વધુ કર્મચારીઓને લાભ

હવે વર્ષ ૨૦૦૬ પહેલાં ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલા કર્મચારીઓની નોકરીની સેવા સળંગ ગણાશે : પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી નાણાં વિભાગના વર્ષ ૨૦૧૭ના ઠરાવ અંતર્ગત આ...

બાગાયતદાર ખેડૂતોને ફળઝાડ વાવેતરની સહાય મેળવવા ૩૧ ઓગસ્ટ સુધી જરૂરી સાધનીક કાગળો રજૂ કરી શકાશે

મોરબી જિલ્લાના તમામ બાગાયતદાર ખેડૂતોને વર્ષ ૨૦૨૦-૨૧ તથા ૨૦૨૧-૨૨ ના વર્ષમાં ફળઝાડ વાવેતર કરેલ હોય અને પ્રથમ વર્ષની સહાય મેળવેલ હોય તેવા ખેડૂતોને બીજા...

તાજા સમાચાર