Tuesday, September 17, 2024
- Advertisement -spot_img

મોરબી

માળીયાના ભીમસર ચોકડી નજીક 100 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો

મોરબી: ૧૦૦ ગ્રામ મેફેડ્રોન (MD) નાર્કોટીકસડ્રગ્સના જથ્થા સાથે માળીયાના ભીમસર ચોકડીના ઓવરબ્રિજ નીચેથી એક ઇસમને મોરબી એસ.ઓ.જી.ટીમે પકડી પાડયો. પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી...

હળવદમાં બસ સ્ટેન્ડ નજીક વર્લી મટકા રમતો એક ઝડપાયો

મોરબી: હળવદમાં બસ સ્ટેન્ડ નજીક વર્લી મટકાનો જુગાર રમતા એક ઈસમને હળવદ પોલીસે પકડી પાડયો છે. મળતી માહિતી મુજબ હળવદમાં બસ સ્ટેન્ડ નજીક વર્લી ફીચરનો...

ચરાડવા ગામે રોડ પર કારે અડફેટે લેતા બાળકી ગંભીર ઈજાગ્રસ્ત

મોરબી: હળવદ તાલુકાના ચરાડવા ગામે હનુમાનજીના મંદિર સામે રોડ ઉપર કાર ચાલકે અડફેટે લેતા બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થય હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ...

બગથળા ગામે ટ્રેક્ટર પરથી પડી જતા 5 વર્ષની માસૂમ બાળાનુ મોત

મોરબી: મોરબી તાલુકાના બગથળા ગામે ટ્રેક્ટરનાં પંખા પરથી પડી જતાં ૫ વર્ષની માસૂમ બાળાનુ મોત નિપજ્યું હતું. આ બનાવમાં પત્ની એ જ પોતાના પતી...

વાંકાનેરના આરોગ્યનગરમા કબ્રસ્તાન નજીક તીનપત્તીનો જુગાર રમતા 5 ઝડપાયા

મોરબી: વાંકાનેરના આરોગ્યનગરમા કબ્રસ્તાન નજીક તીનપત્તીનો જુગાર રમતા ૫ ઈસમોને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ વાંકાનેરનામા આરોગ્યનગર શેરી નં-૩ ના ખુણે...

વાંકાનેરમાં નવાપરા દેવીપુજક વાસ નજીક પત્તા ટીચતા ચાર પકડાયા

મોરબી: વાંકાનેરમાં દેવીપુજક વાસ નજીક તીનપત્તીનો જુગાર રમતા ચાર ઇસમોને વાંકાનેર સીટી પોલીસે પકડી પાડયા છે. મળતી માહિતી મુજબ વાંકાનેરમાં દેવીપુજક વાસ નજીક તીનપત્તીનો જુગાર...

મોરબીમાં કાંતિભાઈ અમૃતિયા પરિવાર દ્વારા આયોજિત ભાગવત સપ્તાહ માટે પ્રધાનમંત્રી મોદીએ શુભકામનાઓ પાઠવી

મોરબી માળીયાના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પરિવાર દ્વારા કોરોનામહા મારીમાં અવસાન પામેલા દિવંગત આત્માના મોક્ષર્થે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે જેનું પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા...

મોરબી જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ તા.૧૧ સપ્ટેમ્બરના રોજ નાલંદા વિદ્યાલય ખાતે યોજાશે

રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી,...

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અઘ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાયો

શિક્ષક દિન અન્વયે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અઘ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ - ૨૦૨૨ નું આયોજન વી.સી. હાઈસ્કૂલ- મોરબી ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રમ,...

મોરબી-માળીયા તાલુકાના ગામોને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા સરપંચો દ્વારા બ્રીજેશ મેરજાને રજુઆત કરાઇ

મોરબી: મોરબી-માળીયા વિસ્તારમાં તા.૦૩-૦૭-૨૦૨૨ થી ૨૭-૦૮-૨૦૨૨ સુધી સતત અવિરત વરસાદ પડ્યો હતો. જરૂરીયાત કરતા વધુ વરસાદ પડવાના કારણે વાવેતર કરાયેલા તમામ પાકો નીષ્ફળ ગયા છે....

તાજા સમાચાર