Thursday, September 19, 2024
- Advertisement -spot_img

મોરબી

મોરબીના નવા સાદુળકા ગામે મહિલાએ ઝેરી દવા પી જીંદગી ટુકાવી

મોરબી: મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે કપાસમાં છાટવાની ઝેરી દવા પી જતા મહીલાનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સાદુળકા...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની,13 બોટલ ઝડપાઈ, આરોપી ફરાર

મોરબી: મોરબીના લાતી પ્લોટમાં શેરી નં -૩ મા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૩ બોટલ ઝડપાઈ જ્યારે સ્થળ પરથી નાશી છુટતા પોલીસ આરોપીની શોધખોળ હાથ...

વાંકાનેર પોલીસ મથકમાં અપમૃત્યુના ત્રણ બનાવ

મોરબી: વાંકાનેર પોલીસ મથકમાં ગળેફાંસો ખાઈને અપમૃત્યુના ત્રણ બનાવ નોંધાયા છે. જેમાં વાંકાનેરમાં નવાપરા ખડીપરા શેરી નં -૪ માં રહેતા ૩૬ વર્ષીય ભાવનાબેન હર્ષદભાઈ ધોળકિયા...

વાંકાનેરમાં દેવીપુજક વાસ નજીક જાહેરમાં જુગાર રમતા 5 શકુનીઓ ઝડપાયા

મોરબી: વાંકાનેરના વીસીપરા ગોડાઉન પાછળ દેવીપુજક વાસ નજીક તીનપત્તીનો જુગાર રમતા ૫ શકુનીઓને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ વાંકાનેરના વીસીપરા ગોડાઉન...

વાંકાનેર ને.હા. રોડ પર બંધ ટેલર પાછળ ટ્રક અથડાતાં ક્લીનરનુ મોત, ડ્રાઈવર ઈજાગ્રસ્ત

મોરબી: વાંકાનેર જીનપરા જકાતનાકા નજીક નેશનલ હાઇવે રોડ ઉપર ઉભેલ ટ્રેલરના પાછળથી ઠાઠા સાથે ભટકાળતા ક્લીનરને શરીર ગંભીર ઈજાગ્રસ્ત થતાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું...

પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપતાં પ્રગતિશીલ ખેડુત દાજીભાઇ મેળવી રહ્યા છે ૪.૫ લાખની આવક

પ્રાકૃતિક ખેતી એટલે ગાય માતાનું સન્માન અને ધરતીમાતા બળવાન ખેડૂત ધનવાન તથા ખાનાર વર્ગને તંદુરસ્તીનું વરદાન આગામી ૧૦ સપ્ટેમ્બરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીની શિબિર...

ટંકારા પડધરી ના ધારાસભ્ય લલિતભાઇ કગથરા એ જનસંપર્ક અભિયાન શરૂ કર્યું

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ટંકારા પડધરી મતવિસ્તાર ના ધારાસભ્ય લલિતભાઈ કગથરા આજે પોતાના મતવિસ્તાર નાં ગામડાંઓ ની મુલાકાત લઈ ત્યાં ની સમસ્યાઓ...

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની પ્રેરક ઉપસ્થિતિમાં મોરબી ખાતે વિરાંજલી કાર્યક્રમ યોજાયો

મેગા મ્યુઝિકલ ડ્રામા સાથેના દેશભક્તિના કાર્યક્રમમાં મોરબીવાસી રોમાંચિત બન્યા આઝાદ આઝાદીની લડતમાં રક્ત રેડનારા નામી-અનામી શહીદોને દિલથી યાદ કરવાનો વિરાંજલી કાર્યક્રમ મોરબી ખાતે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ...

૧૨ સપ્ટેમ્બરના રોજ મોરબી ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા તા.૧૨-૦૯-૨૦૨૨ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ, નજરબાગ સામે, મોરબી ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ...

રાષ્ટ્રીય સંયુક્ત મોરચો સૌરાષ્ટ્ર સંભાગ દ્વારા રવિવારે રાજકોટમાં રેલી યોજાશે

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કે.જી.થી પી.જી.સુધી ફરજ બજાવતા શિક્ષકો તેમજ અન્ય ખાતાના હજારો કર્મચારીઓ રેલીમાં જોડાશે. કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવાના તા. 03-09-2022ના સફળ...

તાજા સમાચાર