Sunday, September 22, 2024
- Advertisement -spot_img

મોરબી

હળવદની સરા ચોકડીએ થયેલ બે જુથ્થો વચ્ચે ફાયરિંગમાં સાત શખ્સો વિરૂદ્ધ ફરીયાદ નોંધાઈ

મોરબી: હળવદની સરા ચોકડી પાસે આવેલ શાર્ક માર્કેટની સામે અટલબિહારી બાજપાયના ગેટ આગળ આવેલ ફુટપાટ ઉપર જાહેરમાં ફટાકડાના સ્ટોલ નાખવા બાબતે બે જુથ્થો વચ્ચે...

પત્નીના છુટાછેડા બાબતે રૂપિયા માગી ગાળો બોલનાર શખ્સને ગાળો બોલવાની ના પાડતા આધેડને માર માર્યો

મોરબી: મોરબી -૨, એલ.ઈ.કોલેજ.બોયઝ હોસ્ટેલના ગેટ નજીક તમારી પત્નીને છુટાછેડા માટે તમારે પૈસા આપવા પડશે તેમ કહી આધેડને ગાળો આપી આધેડે ગાળો બોલવાની ના...

હળવદમાં બાઈકની ચાવી બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખી શખ્સે યુવક પર છરી વડે હુમલો કર્યો

મોરબી: હળવદ ભવાનીનગરઢોરે રેલ્વે ફાટક પાસે રહેલ ભુદેવ પાનની દુકાને ફોન કરી બોલાવી આગાઉ બાઈકની ચાવી બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખી શખ્સે યુવક ઉપર...

મોરબી: મુસ્કાન વેલ્ફર સોસાયટી દ્વારા અંધ આશ્રમમાં હોઝિયરી કાપડનું વિતરણ કરાયું

મોરબી: ગઈકાલના રોજ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા અંધ આશ્રમમાં હોઝિયરી કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા કવિતા મોદાણી, રંજના સારડા, રેખા મોર,...

ટંકારામાં હઝરત મહંમદ પયગંબર સાહેબના જન્મદિવસની ખુશીમાં સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા જુલુસ કાઢવામાં આવ્યું 

મોરબી: ટંકારા ગામે હઝરત મહંમદ પયગંબર સાહેબના જન્મદિવસની ખુશીમાં સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર વિશાળ જુલુસ કાઢવામાં આવ્યું હતુંહિન્દુ મુસ્લીના ખુશીના...

મોરબી જિલ્લામાં આવતી નર્મદા કેનાલની ત્રણે બ્રાંચમાંથી ખરીફ પાક માટે ખેડૂતોને પાણી આપવા CMને રજુઆત કરાઇ

મોરબી: ચાલુ વર્ષે મોરબી જીલ્લામાં અમુક વિસ્તારમાં અતિવૃષ્ટિથી પાક નિષ્ફળ ગયેલો છે. તે જગ્યા એ નવો પાક વાવવાનો છે. તો અમુક જગ્યાએ જે પાક...

લાલપર ખાતે રામજી મંદિરના લાભાર્થે તા.15ને શનિવારે રામામંડળનુ ભવ્ય આયોજન 

મોરબી: મોરબીના લાલપર ખાતે વિશાલદીપ સોસાયટી દ્વારા રામજી મંદિરના લાભાર્થે આવનાર તા.૧૫ ઓક્ટોબર ને શનિવારના રોજ વિશાલદીપ ગ્રાઉન્ડ ખાતે રાત્રે ૯:૦૦ કલાકે ઘુનડા સજનપર...

મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા શરદોત્સવની ઉજવણી: સમાજના 9 નવા ટ્રસ્ટી બનાવાયા

મોરબી: મોરબીના દરબાર ગઢ ખાતે મોરબી રાજપૂત સમાજ દ્વારાદર વર્ષની જેમ આ વર્ષે પણ શરદપૂનમના દીવસે સમાજની બહેનો તથા દીકરીઓ માટે રાસોત્સવનું આયોજન કરવામાં...

મોરબીમાં જુના બસ સ્ટેશને ઘણા સમયથી બંધ રિઝર્વેશન બારી શરૂ કરવા માગ કરાઈ 

મોરબી: મોરબીમાં જુના બસ સ્ટેશને લાંબા રૂટની તેમજ ગ્રામ્ય વિસ્તારની બસો આવતી હોય છે. તેમજ દરેક રૂટની બસ મોરબી જુના બસ સ્ટેશને આવતી હોય...

PGVCL ગુજરાતનાં CSR ફંડમાથી નવજીવન વિકલાંગ સેવાશ્રયના મંદબુધ્ધિના બાળકોને સ્કૂલબસ અર્પણ કરાઈ 

મોરબી: નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ દ્વારા હળવદ તાલુકાનાં મંદબુદ્ધિના બાળકોના ડે કેર સેન્ટર અન્વયે હળવદ તાલુકાનાં મંદબુદ્ધિના બાળકો માટે બસ સેવાનો પ્રાંભ કરવામાં આવ્યો...

તાજા સમાચાર