Wednesday, September 25, 2024
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં ખાખરેચી દરવાજા નજીકથી દેશી પીસ્તોલ તથા બે જીવતા કાર્ટીસસાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાખરેચી દરવાજા પાસેથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટની પીસ્તોલ-૧ તથા જીવતા કાર્ટીસ નંગ-૨ સાથે...

મોરબી જિલ્લા સરકારી હોસ્પિટલ ખાતે વિશ્વ AIDS દિવસના ભાગરૂપે HIV અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું 

મોંરબી: આજે તા.૦૨-૧૨- ૨૦૨૨ના રોજ મોરબી જિલ્લા સરકારી હોસ્પિટલ ખાતે વિશ્વ AIDS દિવસના ભાગરૂપે HIV અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં નર્સિંગ સ્કૂલ...

રામાનંદી સાધુ સમાજ સેવા સમિતી (મહાસભા)મોરબી જિલ્લા આયોજીત સમુહ લગ્ન ના ફોર્મ વિતરણ અંગે ની જાહેરાત

મોરબી જિલ્લા ના રામાનંદી સાધુ સમાજ સેવા સમિતી(મહાસભા)મોરબી જિલ્લા આયોજીત સમુહ લગ્ન વિ સં ૨૦૭૯ મહાવદ ૮ તારીખ ૧૪|૦૨|૨૦૨૩ મંગળવાર ના રોજ ૧૧ દિકરીઓ...

મોરબી માંથી રૂ.2.82 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચોરી ગયેલ મુદામાલ સાથે બે ઈસમોને પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાંચ

મોરબી મોરબી: તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ રૂપીયા ૨,૮૨,૧૬૯૮- ની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદામાલ સાથે બે આરોપીઓને ગણતરીની દિવસોમાં પકડી પાડતી...

દિવંગતોની પ્રથમ માસિક પુણ્યતિથિએ અજય લોરીયા દ્વારા ગૌશાળાને 51,000 નું અનુદાન

મોરબી : મોરબી જુલતાપૂલના 135 દિવંગતોની પ્રથમ માસિક પુણ્યતિથિએ મોરબીના સેવાભાવી યુવાન અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ મોરબી યદુનંદન ગૌશાળામાં 51,000...

મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે ઝુલતાપુલ દુર્ઘટના માં મૃત્યુ પામેલ દીવંગતો ના સ્મરણાર્થે મોરબી અપડેટ પરિવાર નાં સહયોગ થી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ...

અત્યાર સુધી ના ૧૫ કેમ્પ મા કુલ ૪૪૫૩ લોકોએ લાભ લીધો તેમજ ૧૯૯૨ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા. સમગ્ર ગુજરાત ની નંબર ૧...

મોરબી રાજકોટ હાઇવે ઉપર ડંમ્પર ટ્રકે બાઇકને અડફેટે લેતા દંપતી ઈજાગ્રસ્ત

મોરબી: મોરબી રાજકોટ હાઇવે કેનાલ રોડ દલવાડી સર્કલ પાસે રોડ ઉપર ડંમ્પર ટ્રકે બાઇકને અડફેટે લેતા દંપતી ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે ભોગ...

મોરબીના ઈન્દિરાનગરમા તને કેમ હવા ચડી ગઈ છે તેમ કહી યુવાન પર ચાર શખ્સોનો છરી, પાઈપ વડે હુમલો  

મોરબી: મોરબીના ઈન્દિરાનગરમા તને કેમ હવા ચડી ગઈ છે તેમ કહી યુવાન પર ચાર શખ્સોએ છરી અને પાઈપ વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની...

પ્રથમ તબક્કાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન: પ્રથમ તબક્કામાં સરેરાશ 56.75 ટકા મતદાન

મોરબી: 19 જિલ્લાની 89 બેઠક પર યોજાયું મતદાન,788 ઉમેદવારોના ભાવિ EVMમાં થયું સીલ અમરેલીમાં 5 વાગ્યા સુધીમાં 52.73 ટકા મતદાન, ભરૂચમાં 5 વાગ્યા સુધીમાં...

માળીયા (મિં)ના વેજલપર ગામે ક્ષત્રિય સમાજના આગેવાન અજયરાજસિંહ રાઠોડના દિકરીબાએ લગ્નની વિદાય પહેલા મતદાન કર્યુ

મોરબી: માળીયામિંયાણાના વેજલપર ગામે ક્ષત્રિય સમાજના આગેવાન સુખુભા (અજયરાજસિંહ) રાઠોડના એકના એક લાડકવાયા દિકરી પ્રિતિબાના લગ્ન વિધાનસભાની ચુંટણી એટલે કે તા.૧ ડિસેમ્બરના રોજ ધામધુમથી...

તાજા સમાચાર