Friday, September 27, 2024
- Advertisement -spot_img

મોરબી

મોરબી માળિયાના ધારાસભ્ય નગરપાલિકા સુપર સિડ મુદ્દે પોતાની પ્રતિકિયા જાહેર કરે શુ ઝૂલતા પુલના દોષિતોને સજા અપાવસે ?

મોરબી: મોરબી શહેરની ભાજપ શાસિત એ ગ્રેડની નગરપાલિકાના બિન અનુભવી અને બીનઆવડત વહીવટના કારણે મોરબીમાં તારીખ ૩૦/૧૦/૨૦૨૨ માં રોજ ઝૂલતા પૂલ તૂટવાની ગભીર ઘટના...

ટંકારાથી ખાનપર ઘુનડા જવાના રોડ પર કપાસ ભરેલા ટ્રકમાં આગ લાગી

ટંકારા : ટંકારાથી ખાનપર ઘુનડા જવાના રોડ પર મેઘપર ઝાલા ગામના પાટિયાં નજીક કપાસ ભરેલા ટ્રકમાં અચાનક કોઈ કારણોસર આગ લાગી હતી. આથી હાલ...

પત્રકાર સુરક્ષા કાનૂનના લક્ષ્ય સાથે ABPSS મેદાનમાં

છત્તીસગઢમાં 1500 થી વધુ પત્રકારો ની હાજરીમાં દેશ વ્યાપી પત્રકાર સુરક્ષા આંદોલન શરૂ કરવાનું રાષ્ટ્રિય અધ્યક્ષ જિજ્ઞેશ પટેલનું એલાન આગામી 2, ઓક્ટોબર 2023 થી દેશવ્યાપી...

સાર્થક વિદ્યામંદિરમાં સાતમી વખત તુલસી દિવસ ઉજવાશે

સાથે સાથે સાર્થક સંસ્કૃતિ ઉત્સવ -તુલસી પર્વની ઉજવણી સાર્થક વિદ્યામંદિરમાં દર વર્ષે ૨૫ ડિસેમ્બરના દિવસને તુલસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તારીખ 25 ના રોજ સવારે...

શતાબ્દી મહોત્સવ : સંત પ્રવેશદ્વારને બનાવવા માટે લાગ્યો 1 વર્ષ જેટલો સમય વાંચો શું છે ખાસિયત

હાલ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની અમદાવાદ ખાતે ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે તેની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ નગર તૈયાર કરાયું છે.આ...

હળવદના નવા દેવળીયા ગામે વૃદ્ધને એસટી બસે હડફેટે લેતા મોત

હળવદ: હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે વૃદ્ધને એસટી બસના ચાલકે હડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા વૃદ્ધનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના...

મોરબીના વરિયાનગરમાંથી ઈંગ્લીશ દારૂની 16 બોટલ સાથે બે ઝડપાયા

મોરબી: મોરબીના વરીયાનગરમા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૬ બોટલો સાથે બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડેલ છે. મળતી માહિતી મુજબ વરિયાનગરમાં રહેતા...

પતિ, સસરા અને કૌટુંબિક ભાભીનો મોરબીના મકનસરમાં પરિણીતાને ત્રાસ

મોરબી : મોરબીના મકનસર પ્રેમજીનગરમાં રહેતી પરિણીતાને તું ગમતી નથી તું અહીંથી જતી રહે, તારી કાઈ જરૂર નથી કહી ત્રાસ આપનાર પતિ, સસરા અને...

માળીયાના વેજલપર ગામે રડતું બાળક છાનું ન રહેતા માતાએ ઝેરી દવા ગટગટાવી

મોરબી : માળીયા તાલુકાના વેજલપર ગામે પોતાનું રડતું બાળક છાનું ન રહેતા લાગી આવતા માતાએ ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું...

નવયુગ ગ્રૂપઓફ કોલેજના યુવાનો અને યુવતીઓને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગ્રત કરતો સેમિનાર યોજાયો.

નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા આજના યુવાનો અને યુવતીઓને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગ્રત કરવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ગાયત્રી પરિવાર દ્વારા...

તાજા સમાચાર