Saturday, September 28, 2024
- Advertisement -spot_img

મોરબી

મોરબીના ઉમિયા માનવ સેવા મંડળ દ્વારા મંત્રી પી.એલ.ગોઠીના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના સભા અને રક્તદાન કેમ્પ યોજાયો

મોરબીના ઉમિયા માનવ સેવા મંડળ દ્વારા મંડળના મંત્રી તરીકે છેલ્લા દશ વર્ષથી અવિરત સેવા આપતા કર્મઠ સ્વર્ગસ્થ પી.એલ. ગોઠીનું અવસાન થતાં એમના આત્માની શાંતિ...

મોરબીમાં ઉમા ટાઉનશિપ પરિવાર તથા વરમોરા ગ્રુપ દ્વારા તા.૦૧ જાન્યુઆરીએ રક્તદાન કેમ્પ યોજાશે

મોરબી: "રક્તદાન એટલે કોઈના જીવન બાગને ખીલાવતી વર્ષાઋતુ” એક માનવીની રકતની જરૂરિયાત બીજો માનવી જ પુરી પાડી શકે વિશ્વના સમગ્ર જીવનની એકતાનું પ્રતિક માનવ...

મોરબીમાં આજે ‘સોનલ બીજ’ની ભવ્ય ઉજવણી કરાઈ

ખીજ જેની ખટકે નહિ રૂદીયે કાયમ રીજ, એવી મઢડા વાળી માતની આવી સોનલ બીજ.. મોરબી: ૨૫મી ડિસેમ્બરે આઈ સોનલમાંનો પ્રાગટય દિન છે. આ દિવસને ચારણ-ગઢવી...

મોરબીમાં મારામારીમાં ઈજાગ્રસ્ત યુવકનું મૃત્યુ; ખુન કેસમાં આઠની ધરપકડ 

મોરબી: મોરબીના નવલખી રોડ ઉપર ધકાવાળી મેલડી માતાના મંદિર નજીક રેલવેની હદમાં જુના ઝઘડાનો ખાર રાખી આ ઝઘડાનું સમાધાન કરવાના બહાને બોલાવેલા યુવકને આઠ...

મોરબી હળવદ રોડ પર કાર અને બાઇક અથડાતા એકનું મોત; એક ઈજાગ્રસ્ત 

હળવદ: મોરબી હળવદ હાઈવે રોડ ચરાડવા તથા આંદેરણા ગામ વચ્ચે કાર અને બાઇક અથડાતા એકનું મોત નિપજ્યું હતું જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો....

મોરબીના ધરમપુર ગામે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમી ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના ધરમપુર ગામે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.     મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ધરમપુર ગામે તીનપત્તીનો જુગાર...

મોરબીના વીસીપરા ધોળેશ્વર રોડ પર વાડીમાં જુગાર રમતા બે ઝડપાયાં ; એક ફરાર 

મોરબી: મોરબી વીસીપરા ધોળેશ્વર રોડ અમરશી બાપાની વાડીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય...

માળીયા (મી) જુની રેલ્વે ફાટક નજીક કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને 228 બોટલ દારૂ સાથે ઝડપી પાડયા 

માળીયા (મી): માળીયા (મી) જુની રેલ્વે ફાટક પાસે માળિયા જામનગર હાઈવે રોડ ઉપર સ્વીફ્ટ કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને ઈંગ્લીશ દારૂની ૨૨૮...

પતિ દ્વારા ચારિત્ર પર શંકા કરી માર માર્યાની પત્નીની ફરિયાદ બાદ પતિનો વિડીયો વાયરલ થતા ચકચાર

નજીકના સમયમાં અંગત ઘટનાઓ બહાર આવે તેવી શક્યતા મોરબી: મોરબીમાં થોડા દિવસ પહેલા એક પરણીતાએ ચારિત્ર અંગે શંકા કરી પતિએ માર માર્યો હોવાની પોલીસ સ્ટેશનમાં...

મોરબી પાટીદાર નવરાત્રી મહોત્સવ સમિતિએ “અજય લોરીયા” સાથે છેડો ફાડ્યો!!

પાટીદાર નવરાત્રિ મહોત્સવ માત્ર"અજય લોરીયા"થીં નહીં પણ અનેક પાટીદાર યુવાનો દ્વારા ચલાવાય છે મોરબી: મોરબીમાં થોડા દિવસ પહેલા પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં ભાજપ અગ્રણી અજય લોરીયાનું...

તાજા સમાચાર