વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં આવેલ સુમિન્તર ઇન્ડીયા ઓર્ગેનિક નામના કોટન જીનમાં આજરોજ બપોરના સમયે અચાનક કોઇ કારણોસર આગ લાગી હતી, જેમાં જોત જોતામાં...
મોરબી શહેરમાં આવેલ લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે "ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધા ૨૦૨૫"નું આયોજન કરવામાં આવ્યું હતું જેમા કુલ ૮૮ થી વધુ વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ...
મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે જલારામ ધામ મહિલા મંડળ દ્વારા આવતીકાલ તા.૦૯-૦૩-૨૦૨૫ રવિવાર ના રોજ સાંજે ૪ઃ૩૦ કલાકે હોળીના...
મોરબી નીવાસી લખમણભાઇ શીવાભાઈ કડીવારનુ તા.૦૭-૦૩ -૨૦૨૫ ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
સદ્ગતનુ બેસણું...