Thursday, April 24, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના જાંબુડીયા ગામેથી જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

મોરબી તાલુકાના જાંબુડીયા ગામે બેલ સેનેટરીની બાજુમાં પુલ નીચે બાવળની કાંટમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી...

માળીયામાં પ્રોહીબિશનના ગુન્હામાં છેલ્લા સાત વર્ષથી નાસતો ફરતો ઈસમ ઝડપાયો 

માળીયા (મીં) પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુન્હામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા ઈસમને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે. મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કોડ નાસતા...

મોરબી જિલ્લા મહિલા મોરચા દ્વારા મહિલા દિવસ નિમિત્તે આત્મનિર્ભર મહિલાઓનું સન્માન કરાયું

આજે ૮ માર્ચ એટલે સમગ્ર દેશમાં આંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના મોરબી જીલ્લા મહિલા મોરચાના પ્રમુખ...

વાંકાનેરના જાલીડા ગામ નજીક સુમિન્તર ઇન્ડીયા ઓર્ગેનિક નામના કોટન જીનમાં લાગી વિકરાળ આગ

વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં આવેલ સુમિન્તર ઇન્ડીયા ઓર્ગેનિક નામના કોટન જીનમાં આજરોજ બપોરના સમયે અચાનક કોઇ કારણોસર આગ લાગી હતી, જેમાં જોત જોતામાં...

L.E. કોલેજ મોરબી ખાતે ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

મોરબી શહેરમાં આવેલ લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે "ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધા ૨૦૨૫"નું આયોજન કરવામાં આવ્યું હતું જેમા કુલ ૮૮ થી વધુ વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ...

શરમ કરો: મોરબીના નેહરુ ગેટ ચોકમાં મહિલા સૌચાલયનો અભાવ 

આજે એક તરફ સમગ્ર દેશમાં આંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી નેહરુ ગેટ ચોકમાં લેડીસ સૌચાલયનો અભાવ જોવા મળી રહ્યો...

ટંકારાના રોહિશાળા નેકનામ રોડ પરથી ક્રેટા કારમાંથી વિદેશી દારૂ/બીયરના જથ્થા સાથે બે ઝડપાયાં

ટંકારા તાલુકાના રોહિશાળા નેકનામ રોડ પરથી ક્રેટા કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ - ૩૧૮ તથા બિયર ટીન -૪૮ મળી કુલ કિં રૂ્. ૧,૨૯,૯૩૦ ના...

મોરબી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા આવતીકાલે હોળીના રસીયા કાર્યક્રમનું આયોજન

મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે જલારામ ધામ મહિલા મંડળ દ્વારા આવતીકાલ તા.૦૯-૦૩-૨૦૨૫ રવિવાર ના રોજ સાંજે ૪ઃ૩૦ કલાકે હોળીના...

મોરબી નીવાસી લખમણભાઇ કડીવારનુ દુઃખદ અવસાન 

મોરબી નીવાસી લખમણભાઇ શીવાભાઈ કડીવારનુ તા.૦૭-૦૩ -૨૦૨૫ ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.  સદ્ગતનુ બેસણું...

પત્રકાર સંમેલન તેમજ સ્નેહમિલન અને મીડિયા વર્કશોપ યોજાશે 

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે તારીખ ૦૯-૦૩-૨૦૨૫ ને રવિવારના રોજ સાંજના ૪ થી ૭ કલાકે પત્રકાર સંમેલન અને મીડીયા...

તાજા સમાચાર