Friday, September 20, 2024
- Advertisement -spot_img

ગુજરાત

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામા કોરોના રસીકરણ કામગીરીની શુભ શરૂઆત કરવામાં આવી.

સમગ્ર દેશમાં હાલ પ્રથમ તબક્કામાં કોરોના વાઈરસના રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામા કોરોના રસીકરણ કામગીરીની શુભ શરૂઆત...

રાજકોટમાં CMના હસ્તે આમ્રપાલી બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું, આ સાથે જ જાણો 489.50 કરોડનાં ક્યાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું ?

રાજકોટમાં CM રૂપાણીના હસ્તે આમ્રપાલી બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અને આ અંડર બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. અંડર બ્રિજની શરૂઆતમાં "લવ રાજકોટ"...

ગુજરાતના મુખ્યમંત્રીએ ડ્રેગન ફ્રૂટનું નવું નામ પાડ્યું જાણો શું કહ્યું તેમણે ?

આખા વિશ્વમાં ડ્રેગન ફળ તરીકે જાણીતા ફળ હવે ગુજરાતમાં કમલમ ફળ તરીકે ઓળખાશે. ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે કે આ ફળ માટે ડ્રેગન શબ્દનો...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એક આત્મીયતાનું ઉદાહરણ પૂરું પાડ્યું, જાણો કેવી રીતે ?

સામાન્ય રીતે એવું બનતું હોય છે કે એકવાર માણસ કોઈ ઉચ્ચા પદ પર પહોચી જાય પછી તેના મૂળને ભૂલી જાય છે. અને જીંદગીની વ્યસતાને...

મોરબી ક્લોક ઇન્ડસ્ટ્રીઝએ ચીનથી થતી આયાત 60 % જેટલી ઘટાડી નાખી !

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આત્મનિર્ભર ભારત બનાવવાનું સપનું સાકાર થયું છે, ગુજરાતનું મોરબી પણ આત્મનિર્ભરતા તરફ હરણફાળ ભરી રહ્યું છે.મોરબીના સીરામીક અને ઘડિયાળ ઉદ્યોગો દિવસેને...

રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર ભરૂડી ટોલનાકાના કર્મચારીનો કાંઠલો પકડી કારચાલકે લાફાવાળી કરી !

રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર ભરૂડી ટોલનાકા પર કારચાલકે ટોલ ન ભરવા મુદ્દે માથાકૂટ કરી હતી. બાદમાં ટોલનાકાના કર્મચારીનો કાંઠલો પકડી લાફાવાળી કરી હતી. આ...

કેશોદમાં કોરોના બ્લાસ્ટ,ટ્રસ્ટ સંચાલિત સ્કૂલમાં એકસાથે 11 વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ

રાજય સરકારે ગાઇડલાઇન્‍સ મુજબ શાળાઓ શરુ કરવાની છૂટ આપી છે. દરમિયાન કેશોદ શહેરમાં આવેલી કે.એ.વણપરીયા સંકુલમાં આજથી ઘો.10 અને 12 ના વર્ગો શરૂ કરવામાં...

અમદાવાદ-સુરતના મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરતા વડા પ્રધાન મોદીએ શું કહ્યું ? 

આજનો દિવસ સુરત અને અમદાવાદ માટે મહત્વપૂર્ણ છે. 18 જાન્યુઆરી 2021ને સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ-ફેજ 2...

રાજકોટ જીલ્લામાં ત્રણ સેન્ટરો પર કોરોના વેકસીનનું ટીકા કરણ આજે શરૂ કરવામાં આવ્યું, જાણો ક્યાં છે આ ત્રણ સેન્ટરો ?

દેશમાંથી કોરોનાને નાબૂદ કરવા માટે આજે દેશભરમાં કોરોના વેક્સીનનું ટીકા કરણ શરૂ કરવામાં આવી રહ્યું છે. જે કોવિડ વેક્સિનની આપણે સૌ આતૂરતાથી રાહ જોઈ...

રાજકોટ ખાતે કોરોના વેક્સિનનો 77,000નો ડોઝ પહોંચ્યો, જાણો ક્યાં દિવસથી વેક્સિન આપવાની પ્રક્રિયા હાથ ધરાશે ?

કોરોના વેક્સિનનો 77,000નો ડોઝ રાજકોટ આવી પહોંચ્યો છે. શનિવારથી રાજકોટમાં પ્રથમ રસી આપવામાં આવશે. હાલમાં રીજનલ વેક્સિન સ્ટોર ખાતે વેક્સિનને સ્ટોરેજ કરવામાં આવશે વેક્સિનનો...

તાજા સમાચાર