Thursday, September 19, 2024
- Advertisement -spot_img

ગુજરાત

રિલાયન્સ કંપનીમાંથી ઓક્સિજન ભરેલા ત્રણ ટેન્કરને જામનગર જિલ્લામાંથી સૌપ્રથમ વખત ટ્રેન મારફતે મહારાષ્ટ્ર મોકલવામાં આવ્યા !

હાપાથી ત્રણ ઓક્સિજનના ટેન્કરો ભરેલી ટ્રેન મહારાષ્ટ્ર મોકલાઈ જામનગર નજીક મોટીખાવડી સ્થિત રિલાયન્સ કંપનીમાંથી ઓક્સિજન ભરેલા ત્રણ ટેન્કરને જામનગર જિલ્લામાંથી સૌપ્રથમ વખત ટ્રેન મારફતે...

ઇન્ડિગો એરલાઇન્સએ આ તારીખ સુધી આગ્રાથી મુંબઈ અને અમદાવાદની ફ્લાઇટ્સ સ્થગિત કરી.

એર સર્વિસને કોરોનાની અસર થવા લાગી છે. ઇન્ડિગો એરલાઇન્સે આગ્રાથી મુંબઈ અને અમદાવાદની ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે. મુંબઈની ફ્લાઇટ ને ૩૦ એપ્રિલ સુધી...

જામ ખંભાળીયા તાલુકાના એક ગામના યુવાનને હેડ કોન્સ્ટેબલની નોકરી આપવાની લાલચ આપી સાડા ત્રણ લાખની છેતરપીંડીનો મામલો પ્રકાશમાં આવ્યો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળીયા નજીક આવેલ ટીમડી ગામ ના યુવક ને હેડ કોન્સ્ટેબલની નોકરી અપાવવા માટે ની લાલચ આપી અને 3.5...

દુ:ખદ અવસાન : ગુજરાતી અભિનેતા અમિત મિસ્ત્રીનું અવસાન, ઘણી હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો.

ગુજરાતના લોકપ્રિય અભિનેતા અમિત મિસ્ત્રીનું આજે સવારે નિધન થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું મૃત્યુ કાર્ડિયેક અરેસ્ટને કારણે થયું છે. તેની...

રાજ્યમાં ઓક્સિજન ટેન્કર લીક : નડિયાદની એનડી દેસાઈ હોસ્પિટલમાં ઓક્સિજન લીકેજથી અફરાતફરી

નડિયાદની એનડી દેસાઈ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટમાં ગેસ લીકેજ થતાં ભયનો માહોલ સર્જાયો હતો. રાજ્ય સરકારના ઓક્સિજન પ્લાન્ટને માન્યતા પ્રાપ્ત એમડી દેસાઈ હોસ્પિટલમાં સવારે અચાનક...

જસદણમાં 100 બેડમાંથી 16 ઓક્સિજન બેડ શરુ,બાકીના બેડ 3 દિવસમાં શરુ થશે !

કોરોના કહેરના કારણે જસદણ તાલુકામાં મેડીકલ સુવિધાઓ બાબતે ખુબ જ હાલાકી ઉભી થઇ છે જસદણ તાલુકામાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે...

Gujarat Lockdown News: ગુજરાતમાં મુખ્યમંત્રી રૂપાણીએ લોકડાઉનને નકારી કાઢ્યું, કર્ફ્યુ વિશે કહી આ વાત.

ગુજરાતમાં કોરોના સંક્ર્મણ ઝડપથી ફેલાઈ રહ્યું છે, પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે રાજ્યમાં કોઈ લોકડાઉન થશે નહીં. રિલાયન્સ ગ્રૂપ ગુજરાતમાં 400 ટન...

જામનગર ખાતે કોવિડ દર્દીઓ માટે નવા ૩૭૦ ઓક્સિજન સજ્જ બેડ અને ૪૦૦ બેડની કોવિડ કેર સેન્ટરની તૈયારીઓ પૂરજોશમાં.

હાલ કોરોનાની બીજી લહેરમાં સમગ્ર રાજ્યમાં સંક્રમણનો ખૂબ ફેલાવો થયો છે. ઓક્સિજનની જરૂરિયાત ધરાવતા સંક્રમિત દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. ત્યારે હાલ જામનગર...

જો તમે કોરોનાથી બચાવવા માંગો છો, તો આ બાબતોને ધ્યાનમાં રાખો, નિષ્ણાંતોએ નીતિ આયોગની બેઠકમાં આ સૂચનો આપ્યા !

દેશમાં કોરોના સંક્રમણના વધતા કેસોએ ચિંતા ઉભી કરી છે. સરકારની સાથે સાથે તબીબી વ્યાવસાયિકો પણ સતત નવા સંકટ પર મંથન કરી રહ્યા છે. સોમવારે,...

ઓક્સિજનની મદદ માટે કૉરર્પોરેટ જગત આગળ આવ્યુ,આ કંપનીઓએ સકારાત્મક પહેલ કરી.

કોવિડ -19 ની સારવારમાં ઓક્સિજનની તંગી દૂર કરવા માટે હવે ખાનગી અને સરકારી કંપનીઓએ સકારાત્મક પહેલ કરી છે. રિલાયન્સ, ટાટા સ્ટીલ, સેલ, જિંદલએ કોવિડની...

તાજા સમાચાર