Friday, September 20, 2024
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી જિલ્લાના ગૌ સેવકો નું ઉમદાકાર્ય

ગત તા. 29/8/2020ના રોજ મોરબી જિલ્લાના માટેલ માં ભારે વરસાદના કારણે પૂર આવેલ તેમાં એક વાછળી તણાતી હોય માટેલ ગામના ભરતભાઈ વિઝવાડિયા દ્વારા પળ...

મોરબીમાં આવેલ સરસ્વતી શિશુ મંદિર દ્વારા “હમ કરે રાષ્ટ્ર આરાધના” કાર્યક્રમ યોજાયો

મોરબીમાં સરસ્વતી શિશુ મંદિર શાળામાં શિક્ષણ ની સાથે સંસ્કાર,શ્રેષ્ઠ સેવા,સમર્પણ, ભક્તિ,પર્યાવરણ પ્રેમ પણ શીખવાડે છે દેશમાં "સ્વાધીનતાનો અમૃત મહોત્સવ" ઉજવાઈ રહ્યો છે ત્યારે રાષ્ટ્ર...

બોર્ડની પરીક્ષા : આવતીકાલથી વિદ્યાર્થીઓની ખરી કસોટી

આવતીકાલથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થશે. રાજ્યભરના બોર્ડના વિદ્યાર્થીઓની આવતીકાલે ખરી કસોટી છે મોરબી જિલ્લામાં ધોરણ 10 અને 12 બોર્ડની કુલ 20,570...

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ટંકારા તાલુકાની ટીમમાં નવા હોદ્દેદારો ની નિમણૂકો કરવામાં આવી

“રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિત મેં શિક્ષક, શિક્ષક કે હિત મેં સમાજ” રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ “રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે...

PGVCL ની બેદરકારીના કારણે વિજવાયર તુટી પડતાં ખેતરમાં લાગી આગ

અંદાજે પાંચ વિઘા નાં ઘઉં બળી નેં થઈ ગયાં ખાખ પીજીવીસીએલ ની બેદરકારીના કિસ્સા ઓ અવારનવાર સામે આવતા હોય છે ત્યારે આજે હળવદ તાલુકાના...

દરિયાલાલ જન્મોત્સવ સમિતિ મોરબી દ્વારા શ્રી દરિયાલાલ પ્રભુ પ્રાગટ્ય જન્મજયંતીની ઉજવણી કરવામાં આવશે

 તા. ૦૨ એપ્રિલ ને શનિવારે રઘુવંશી લોહાણા જ્ઞાતિના બંધુઓ દ્વારા  દ્વારા શ્રી દરિયાલાલ પ્રભુ પ્રાગટ્ય જન્મજયંતીની ઉજવણી શ્રી દરિયાલાલ મંદિર,દરિયાલાલ મંદિર વાળી શેરી મોરબી...

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી તરીકે મનોજ પનારા ની નીમણુંકી કરવામાં આવી

તાજેતરમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના હોદેદારોની નિમણુક કરવામાં આવી છે. જેમાં પાટીદાર અનામત આંદોલનના તેજ તરાર યુવા આગેવાન એવા...

મોરબી ABVP દ્વારા બોર્ડના પરીક્ષાર્થીઓ માટે હેલ્પલાઇનની સેવા શરુ કરી

મોરબી ABVP દ્વારા ખૂબ સરસ પહેલ કરવામાં આવી ધોરણ 10 અને 12ની પરિક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે.પરીક્ષાર્થીઓને પરીક્ષાને લઈને અનેક પ્રશ્નો મુંઝવતા હોય છે.ત્યારે...

મોરબી જિલ્લામાં કોલસા માં ભેળસેળ કરી નબળી ગુણવત્તા વાળા કોલસા ધાબડી દેતાં માળિયા મી પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ

ઇન્ડોનેશિયા કોલ માં ભેળસેળ કરી નબળી ગુણવત્તા વાળો કોલસો ધાબડી દેતાં પોલીસ ફરીયાદ નોંધાય મળતી માહિતી મુજબ નવલખી પોર્ટ તે આવેલ વાસુકી ટ્રેક લિંક કંપની...

નરેશ પટેલના પુત્ર શિવરાજે આપ્યું મોટું નિવેદન

ખોડલધામના નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગે છેલ્લા ઘણા સમયથી ચાલે છે ચર્ચાઓ પુત્ર શિવરાજ પટેલે કહ્યું, પિતાનો જે પણ નિર્ણય હશે તેને પરિવાર સહયોગ...

તાજા સમાચાર