Thursday, September 19, 2024
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં સરકારી મેડિકલ કોલેજ બને તેં પહેલા જ ખાનગી કોલેજ કોલેજ બનાવાની હિલચાલ સામે સરકાર માં રજુઆત

ગુજરાત સરકાર ને મોરબી જિલ્લાના લોકો અને પૂર્વ ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયા દ્વારા લેખિતમાં અનેકવાર મેડિકલ કોલેજ શરૂ કરવાની માગણી કરવામાં આવી હોય આ માગણી...

હળવદમાં લીલા મરચાં અને લીંબુ બસો રૂપિયે કિલોના ભાવે શાકભાજી માર્કેટમાં વેચાતા ગૃહિણીનુ બઝેટ ખોરવાયું

લીંબુ અને લીલા મરચાનો ભાવ આસમાને પહોંચ્યા ગૃહિણીઓનું ખોરવાયું બજેટ હળવદ :પવિત્ર રમઝાન માસ અને ચૈત્ર નવરાત્રિના પાવન દિવસો શરૂ થતા લીલા મરચાને લીંબુમાં એકાએક...

મોરબીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રામનવમી ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે

મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રામનવમી ના પાવન પર્વ નિમિતે રામધૂન, ૫ થી ૧૨ વર્ષ ના બાળકો માટે વેશભુષા સ્પર્ધા, મહાઆરતી તેમજ દરેક રામભક્તો...

હળવદમાં છ વર્ષની મહેક એ પ્રથમ રોઝુ રાખી ઇબાદત કરી

મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન”. રમઝાન શરીફનો પ્રારંભ ધોમધખતા તાપમાં વચ્ચે છ વર્ષની મહેક મીરાએ દ્વારા પ્રથમ રોઝુ પુણૅ કર્તા પરિવારમાં આનંદની લાગણી છવાઈ હિજરી સન નો...

રવાપર ગામના તળાવમાં કોઈ કારણોસર ડૂબી જતા વૃધ્ધાનું મોત

મોરબીના રવાપર રોડ પર અનુપમ સોસાયટીમાં રહેતા વૃધ્ધા રવાપર ગામના તળાવમાં ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ...

માળીયા હાઈવે પર અકસ્માતમાં એકનું મોત

આઈસર ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા એકનું મોત   મોરબી માળિયા હાઈવે પર આઈસર ટ્રકના ચાલકે મોટર સાઈકલને હડફેટે લેતા આધેડનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે...

મોરબી માર્કેટયાર્ડ ફરી ખુલતા ઘઉં કપાસ ચણા અને જીરું ની આવક શરૂ થઇ

કપાસ નો નીચો ભાવ ₹1900 રહ્યો તો ઉંચો ભાવ ₹2500ને પાર થયો મોરબી નું માર્કેટયાર્ડ માર્ચ એન્ડીગને કારણે પાંચ દીવસ બંધ રહ્યા બાદ ફરીથી ખુલતા રાબેતા...

બગથળા ગામે સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

250થી વધુ લોકો એ સ્વાસ્થ્ય સેવાનો લાભ લીધો બગથળા : કર્મયોગી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત યુનાઇટેડ કેર હોસ્પિટલ રાજકોટ અને નકલંક મંદિર બગથળાના સંયુક્ત ઉપક્રમે સર્વ...

ગૌવંશને રાખવા માટે ફરજિયાત લાયસન્સના કાયદાનો વિરોધ કરતા હળવદના માલધારીઓ

સરકાર આ કાયદો પરત ન ખેંચે તો વિધાનસભાની ચૂંટણીમાં તેનું પરિણામ ભોગવવું પડશે તેવી ગર્ભિત ચેતવણી હળવદ : રાજયની વિધાનસભાના સત્રમાં ગત તા.૩1 માર્ચના રોજ...

ગોરખીજડીયા,વનાળીયા,શારદાનગર રૂટની બસ ચાલું કરવા બાબતે રજૂઆત કરવામાં આવી

ગોરખીજડીયા વનાળીયા ગામમાં શારદાનગર રૂટ ની બસ કાયમી અને સમયસર આવે તે બાબતે આજ રોજ ગોરખીજડીયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ગૌતમભાઈ મોરડીયા એ બહોળી...

તાજા સમાચાર