Friday, September 20, 2024
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી જિલ્લા ભાજપ કાર્યલય શનાળા રોડ પાસે છલકાતા ભૂગર્ભ ગટરના ગંદા પાણી

મોરબી નગરપાલિકા માં ભાજપ ના સતાધીશો ના બિન અનુભવ અને અણ આવડત ને કારણે આજ મોરબી શહેર માં ચારો તરફ ઉભરાતા ભૂગર્ભ ગટરના પાણી...

મોરબી જલારામ મંદિર ખાતે પ.પૂ. સદ્ગુરુદેવ શ્રી હરીચરણદાસજી મહારાજ ના શિષ્યો દ્વારા ૧૦૦૮ દીવડા ની મહાઆરતી તથા મહાપ્રસાદ યોજાયા

બહોળી સંખ્યા મા ભક્તજનોએ મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી સદ્ગુરુદેવ શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરીચરણદાસજી મહારાજ બ્રહ્મલીન થયા બાદ તેમનો પ્રથમ પ્રાગટ્યદીન તા.૭-૪ ગુરુવાર ના...

ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા દાનેશ્વરી દાતાઓના સહયોગથી ઠંડા પાણી નો જગ આજે પ્રોજેક્ટ ખુલ્લો મુકવામાં આવ્યો.

હળવદ વિસ્તારના જુદા જુદા વિસ્તારોમાં દરરોજ 25 ઠંડા પાણીના જગ મુકવામાં આવશે. બળબળતા ઉનાળા ના બપોરમાં અબાલ વૃદ્ધ શ્રમજીવી મજૂરો વડીલો સૌ કોઈ ને વેચાતું...

હળવદ :શાળા નંબર-4 ખાતે વિશ્વ આરોગ્ય દિવસની અનેરી ઉજવણી થઈ

હળવદ-આજે 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી નિમિત્તે પ્રાર્થના સભામાં સોનગરા હર્ષિદા અને નીલોફર ભટ્ટીએ આરોગ્ય ગીત રજુ કર્યું હતું ત્યારબાદ કોશિયા વત્સલે વોટરમેલન એટલે...

મોરબીમાં રૂા.૧૯.૨૮ કરોડનાં કામ મંજુર કરાવતા બ્રિજેશ મેરજા

મોરબીમાં મંત્રી બ્રિજેશ મેરજાએ સરકારશ્રીનાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં કરવામાં આવેલ રજૂઆત અને સતત ફોલોઅપથી મોરબી જિલ્લાના મોરબી-માળીયા-જોડીયા જુથ સુધારણા યોજના હેઠળ...

વિધ્યાર્થી નેતા યુવરાજસિંહની થયેલ ધરપકડના વિરોધમાં મોરબી કરણી સેના આજે રેલી યોજી આવેદન પાઠવશે

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને અન્યાય થયા બાબતે શ્રી રાજપૂત કરણી સેના મોરબી દ્વારા ૦૮/૦૪ ના રોજ રેલી યોજી આવેદન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી રાજપૂત...

હળવદ શાળા નંબર-4 હળવદ ખાતે વિશ્વ આરોગ્ય દિવસની અનેરી ઉજવણી થઈ

હળવદ-આજે 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી નિમિત્તે પ્રાર્થના સભામાં સોનગરા હર્ષિદા અને નીલોફર ભટ્ટીએ આરોગ્ય ગીત રજુ કર્યું હતું ત્યારબાદ કોશિયા વત્સલે વોટરમેલન એટલે...

મોરબી જિલ્લાના કર્મચારીઓ દ્વારા પેન્શન લાગુ કરવાની માંગ સાથે ધરણા રેલી જેવા કાર્યક્રમો આપવામાં આવશે

તારીખ 8/4/2022 ને શુક્રવારે મોરબી જિલ્લાના કર્મચારીઓ દ્વારા પેન્શન યોજના ચાલુ કરવાની માંગ સાથે ધરણા અને રેલી જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે વધુ વિગતો...

સ્વ મનોજભાઈ સરડવાની પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજાયો

સ્વ મનોજભાઈ સરડવાની પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજાયો આ આયોજન સરડવા તેમજ શિવ પેલેસ પરિવાર અને મિત્ર મંડળ દ્વારા આયોજન કરવામં આવ્યુ હતું જિંદગીની સુવાસને ચો-તરફ...

શ્રીમતી જે એ પટેલ મહિલા કોલેજ માં પોષણ માસ ની ઉજવણી કરવામાં આવી

ઘરગથ્થુ ખાદ્ય પદાર્થો નો ઉપયોગ કરી 30થી વધુ પોષણક્ષમ વાનગીઓ બનાવી દર વર્ષની જેમ આ વરસે પણ પોષણ માસ ની ઉજવણી કાર્યક્રમના ભાગરૂપે પરીક્ષાના સમયને...

તાજા સમાચાર