Friday, September 20, 2024
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં આપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી શિક્ષા ક્રાંતિ હેઠળ એક વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો

મોરબી : મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.જેનો હેતુ શાળામાં પડતી અગવડતાઓની વિગત અને વિડિઓ બનાવી પ્રધાનમંત્રી સુધી...

મોરબીમાં સિંધી સમાજ દ્વારા થેલેસેમીયા ફ્રી રીપોર્ટ કેમ્પ નું આયોજન

મોરબી સિંધી સમજ દ્વારા તા. ૨૪ ને રવિવારના રોજ સવારે ૦૮ : ૩૦ થી ૧૨ : ૩૦ કલાક સુધી સિંધુ ભવન, સ્ટેશન રોડ ખાતે...

માળીયા તાલુકા માં “બ્લોક હેલ્થ મેળા” નું આયોજન

ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા તારીખ ૧૮/૦૪/૨૦૨૨ થી તા. ૨૨/૦૪/૨૦૨૨ દરમ્યાન દરેક તાલુકાઓમાં બ્લોક હેલ્થ મેળા ની આયોજન કરવા માટે આપવામાં આવેલ સૂચના અન્વયે...

મોરબીમાં હિન્દુ જાગૃતિ અભિયાન ની શરુઆત કરવામાં આવી

મોરબી શહેરમાં હિંદુ ઓમ સનાતન સંગઠન દ્વારા હિંદુ જન જાગૃતિ અભિયાન ની શરુઆત કરવામાં આવી છે જેમાં મોરબી જીલ્લાની સમગ્ર જનતાને જ્ઞાતિવાદ નાં વાડા માંથી...

પીએમ મોદી રામકથા માં વર્ચ્યુઅલ જોડાઈ ૧૦૮ફુટ ઉંચી હનુમાનજીની મૂર્તિનું અનાવરણ કર્યું

પીએમ પોતાના સંબોધનમાં જુની વાતો વાગોળી ભાવુક થયા વર્ચ્યુઅલ હામોરબી ખોખરાધામ ખાતે ચાલતી રામ કથા નાં આજે અંતિમ દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ વર્ચ્યુઅલ...

મોરબીમાં ખત્રીવાડ વિસ્તારમાં હનુમાન જયંતી ની ઉજવણી કરાઇ

મોરબીમાં આજ રોજ હનુમાન જયંતી ની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે આજે મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં આવેલ હનુમાનજી મંદિરે હનુમાન જયંતી ની ઉજવણી...

મોરબીમાં સંત શ્રી વેલનાથ બાપુ ની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી

મોરબીમાં સંત શ્રી વેલનાથ બાપુ ની જન્મ જયંતી નિમિત્તે સમસ્ત ચુવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા આજ રોજ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને આ...

અનેક સંઘર્ષો સાથે બાથ ભીડીને નાની વયમાં પોલીસ ઈન્સ્પેક્ટર બનતી માળીયાના વેણાસર ગામની દીકરી

માળીયા : સફળતા શબ્દ એટલો ભારે અને મોટો લાગે છે કે જે સાંભળતા જ અનેકને સફળતા માત્ર સ્વપ્ન જેવું લાગતું હોય છે પરંતુ જીવનમાં...

મોરબી હાઇવે ઉપર છતર નજીક કાર પલટી : પાંચ ઘાયલ

રાજકોટ – મોરબી હાઇવે ઉપર છતર જીઆઇડીસી નજીક સાંજના સુમારે હ્યુન્ડાઇ કાર પલટી જતા રાજકોટના કારીયા પરીવારના પાંચ સભ્યો ઇજાગ્રસ્ત બન્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ...

વિરપરડા ગામે સમસ્ત સાદરીયા પરિવાર દ્વારા હનુમાનજી મંદિર નો જીર્ણોધ્ધાર મહોત્સવ ઉજવાશે

વિરપરડા ગામે સમસ્ત સાદરીયા પરિવાર દ્વારા હનુમાન જયંતી નિમિત્તે હનુમાનજી મંદિર ના જીર્ણોધ્ધાર મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે ધ્વજારોહણ હોમ હવન અને...

તાજા સમાચાર