Saturday, September 21, 2024
- Advertisement -spot_img

ગુજરાત

હળવદ તાલુકામાં ૧૫ ગામોમા નર્મદાનું પીવાનું પાણી નહીં મળતા ગામ લોકો બોરનું ક્ષાર યુક્ત પાણી પીવા મજબુર

હળવદ તાલુકામાં નર્મદાનું પીવાનું પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા હળવદ થી પાઇપલાઇન મારફત ગામડાઓમાં ગ્રામ પંચાયત પાણી પહોંચાડવામાં આવે છે...

મોરબી ખાતે 26મીએ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે

મોરબી : મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો 545 મો પ્રાગટ્ય મહોત્સવ ચૈત્ર વદી અગિયારસને મંગળવાર તા. 26 મી એપ્રિલ 2022 ના રોજ ભારત અને વિશ્વના કરોડો વૈષ્ણવો...

મોરબીમાં સત્સંગ સમાજ દ્વારા હનુમાન ચાલીસા કથાનું ભવ્ય આયોજન

સાળંગપુરધામના હરિપ્રકાશદાસજી સ્વામી કથાનું રસપાન કરાવશે મોરબી સત્સંગ સમાજ દ્વારા રવાપર-ધુનડા રોડ પર આવેલા સનસીટી ગ્રાઉન્ડ ખાતે આગામી તારીખ 26 એપ્રિલથી 2જી મે...

1899 માં અંગ્રેજોએ ખેડૂતો પર કરેલ અત્યાચારનો ચિતાર રજુ કરતો લેખ : મોરબીના કેવલ જાકાસણીયાની કલમે !

મોરબીના જાકાસણીયા કેવલ તેજશભાઈ નામના તરુણે તા. 12/09/1899 ના રોજ ઉત્તર પ્રદેશના હેલી ગ્રાઉન્ડ ખાતે સવારના 7:54 વાગ્યે બનેલ ઘટનાનો ચિતાર રજુ કરતો લેખ...

મોરબીમાં મોચી જ્ઞાતિ રત્ન લાલા બાપાની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી પુર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા એ હાજરી આપી

મોરબી : આજરોજ મોચી જ્ઞાતિ રત્ન ભક્તરાજ લાલાબાપાની ૮૧મી પુણ્યતિથીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કોરોના મહામારીના કારણે બે વર્ષ બાદ આ વર્ષે જાગા...

ભારતમાં કોલસાની કટોકટી : 30 ટકા જેટલા થર્મલ પ્લાન્ટ્સ પાસે 10 ટકાથી પણ ઓછો કોલસાનો જથ્થો !

ભારતમાં અનેક મોટા થર્મલ પાવર પ્લાન્ટ કોલસાની કટોકટીનો સામનો કરી રહ્યા છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ક્રાઇસિસ)ના તાજેતરના અહેવાલ અનુસાર, 19 એપ્રિલ 2022...

જિલ્લા ભાજપ પ્રમુખે યોજી પ્રેસ કોન્ફરન્સ : કોંગ્રેસે ધરણા ટૂંકાવ્યા !

મોરબીમાં હિન્દી ચીની ભાઈ ભાઈ જેવો ઘાટ ! મોરબી : મોરબી જિલ્લાની સરકારી કોલેજ રદ્દ કરી તાપીને ફાળવી દેવાતા સામાજિક સંસ્થાઓ નામી અનામી લોકો અને...

મોટા દહીંસરાના શખ્સને પાસા હેઠળ વડોદરા જેલહવાલે કરતી માળીયા પોલીસ

માળીયા તાલુકામાં પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ ઈસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અંતર્ગત માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામના બુટલેગરને માળીયા પોલીસ...

મોરબીમાં આવેલ વ્યોમ ક્લિનિકમાં ફરજ બજાવતા કર્મીની પ્રમાણિકતા: ખોવાયેલ મોબાઈલ મૂળ માલિકને પરત કર્યો

મોરબી: હાલના સમયમાં કોઇ પાસે ઈમાનદારીની અપેક્ષા રાખવીએ મૂર્ખામી ગણાઈ છે. કારણ કે આજના સમયમાં જો કોઈને રસ્તા પરથી દસ રુપીયા પણ પળે તો...

મોરબી પીજીવીસીએલની 35 ટીમોએ જીલ્લામાંથી 87.70 લાખની વીજચોરી ઝડપી પાડી

મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા જુદી જુદી 35 ટીમો બનાવીને જિલ્લાના રહેણાંક વિસ્તારો તથા કોમર્શીયલ વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાંથી 356...

તાજા સમાચાર