Sunday, September 22, 2024
- Advertisement -spot_img

ગુજરાત

માળિયા તાલુકા ના મોટી બરાર ગામે ભારે પવન ફુકાતા લિમડા નું વૃક્ષ ધરાશયી થયુ

માળિયા તાલુકાના મોટી બરાર ગામમાં ભારે પવન ફૂંકાતા એક મહાકાય વૃક્ષ કડાકા ભેર ધરાશાયી થયું હતું મંદિર પર વૃક્ષ પડ્યું હતું જોકે સદનસીબે કોઈ...

મોરબીમાં ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ટીફીન બેઠક યોજાઇ

મોરબી : ગુજરાત રાજ્ય ની સ્થાપના તા.1લી મેં 1960ના રોજ રવિ શંકર મહારાજ ના હસ્તે થઇ હતી ગુજરાત ની આજ એક આગવી અસ્મિતા છે...

મોરબીના આલાપ પાર્કમાં પંતજલી યોગપીઠ દ્વારા ચાલતા યોગને પાંચ વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરાઈ

મોરબી અનેક અવનવી પ્રવૃત્તિઓ દ્વારા ખુબજ જાણીતું છે, મોરબીમાં અનેક સેવાકીય પ્રકલ્પો,માનવ ઉત્થાનના સત્કાર્યો થઈ રહ્યા છે ત્યારે મોરબીમાં બાબા રામદેવ પતંજલિ યોગ વિદ્યાપીઠના...

કન્ટેનર પાછળ ધડાકાભેર ઇકો કાર અથડાતાં આગ લાગી કારમાં બેઠેલા બે લોકો નાં મોત

માળીયા નેશનલ હાઇવે પર પંચવટી ગામના પાટિયા પાસે શનિવારે મોડી સાંજે રાજકોટ થી કચ્છ જિલ્લા તરફ જતી એક ઇકો કાર કન્ટેનરન પાછળ ધડાકાભેર અથડાઈ...

મોરબી રાષ્ટ્રીય સયુંકત મોરચાની જૂની પેન્શન યોજના લાગુ કરવા બાબતે મિટીંગ મળી

મોરબી જિલ્લામાંથી સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે 100 થી વધુ ગાડીઓમાં 500 થી વધુ કર્મચારીઓ ઉપસ્થિત રહેશે તારીખ 30 એપ્રિલ 2022 ના રોજ રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન...

પ્રાથમિક શિક્ષકોની બદલી અંગે શિક્ષણ મંત્રીએ લીધો મહત્વનો નિર્ણય

જિલ્લામાં ખાલી જગ્યા ના ૪૦ ટકા શિક્ષકોને જિલ્લા ફેરબદલીનો લાભ અપાતો હતો,તે હવે ૧૦૦ ટકા જગ્યા પર જિલ્લા ફેરબદલી નો લાભ આપવામાં આવશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર...

હળવદના યુવાને સતત બીજા વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાએ બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ મેળવ્યું

હળવદ તાલુકાનાના નવા ઘનશ્યામગઢ ગામ ના યુવાન જસ્મીન મનીષભાઈ પટેલે સતત બીજા વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાએ બેડમિન્ટન રમતમાં ભારત દેશ નું પ્રતનિધિત્વ કરીને ફરી એક...

ખેડુતોની વહારે આવતા જિલ્લા પંચાયત ચેરમેન અજયભાઈ લોરીયા આપી 25-25 હજારની સહાય

માળિયા તાલુકા ના રાસંગપર ગામના ખેડૂત શૈલેષભાઈ બાવરવા અને દિપકભાઈ બાવરવા નાં ખેતર ઊપરથી પીજીવીસીએલ ની વિજ લાઇન નિકળતી હોય અકસ્માતે વિજ વાયર માં...

સનહાર્ટ ગ્રુપના જગદીશભાઈ પટેલ ને પાટીદાર ઉધોગ રત્ન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા

સુરત જિલ્લા નાં સરસાણા ખાતે સરદાર ધામ (વિશ્વ પાટીદાર સમાજ) દ્વારા પાટીદાર સમાજના સામાજિક અને આર્થિક વિકાસ ને ગતિ આપવાનાં ઉમદા હેતુ સાથે મીશન...

મોરબી જલારામ મંદિર ખાતે ભજન સંધ્યામાં અનન્ય સેવા બદલ સન્માન કરાયું

મોરબી જલારામ મંદિર ખાતે ભજન સંધ્યા માં જયુભા જાડેજા (જયદીપ એન્ડ કંપની), નિર્મલભાઈ જારીયા, નૈમિષભાઈ પંડિત (સિમ્કો ગૃપ) સહીતના અગ્રણીઓનુ અનન્ય સેવા બદલ સન્માન ...

તાજા સમાચાર