હળવદના દેવીપુર ગામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદનો ખાર રાખી યુવાન ઉપર છ શખ્સોનો હુમલો
હળવદનાં દેવીપુર ગામે રહેતા લેન્ડ ગ્રેબીંગની ફરિયાદનો ખાર રાખીને 6 ઈસમોએ ઘાતકી શાસ્ત્રો વડે આડેધ અને તેની સાથે રહેલા 2 લોકો પર હુમલો કર્યો...
માળીયાના નાના દહીસરા ગામે 18 વર્ષીય સગીરાનો ગળાફાંસો ખાઈ આપઘાત
મળતી માહિતી મુજબ નાના દહીસરા ગામે રહેતા અબ્દુલભાઇ હાજીભાઇ સુમરાની 18 વર્ષીય દીકરી અનીશાબેન છેલ્લા બે ત્રણ દીવસ થી ગુમ સુમ રહેતી હતી. તેના...
મોરબીના બેલા નજીક ફાયરીંગની ઘટના !
મોરબી : મોરબીના બેલા ગામની સીમમાં બે શખ્સોએ થાર ગાડીમાં આવીને ધોળે દિવસે મૈત્રી કરાર કરનાર યુવકને 'આટલી જ વાર લાગે' કહીને યુવાનના પગ...
મોરબીમાં મહારાણા પ્રતાપ સોસાયટી પાસે બાઇક સ્લીપ સ્લીપ થતાં યુવાનનું મોત
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ સોસાયટી પાસેથી બાઇક લઇને પસાર થઇ રહેલા યુવાનનું બાઇક કોઈ કારણોસર રસ્તા ઉપર સ્લીપ થઈ ગયું હતું જેથી...
માળીયા તાલુકાની પ્રાથમિક સુવિધાઓ માટે ચાલતા ઉપવાસ આંદોલનને બહોળું જનસમર્થન : માળીયા સ્વયંભૂ બંધ !
માળીયા તાલુકાની પ્રાથમિક સુવિધાઓની માંગણીઓને લઈને આમરણાંત ઉપવાસ પર બેઠેલા ઝુલ્ફીકાર સંધવાણીએ જાહેરાત કરી હતી કે જો સરકાર માળીયા તાલુકાની પ્રાથમિક માંગણીઓ તા. 8...
મોરબીમાં આગામી શનિવારે ‘કાવ્ય કળશ’ કાર્યક્રમ યોજાશે
મોરબીમાં ઉમિયા નવરાત્રિ મહોત્સવ દ્વારા આગામી શનિવારનાં રોજ 'કાવ્ય કળશ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાખો યુવા દિલોની ધડકન એવા વિશ્વ વિખ્યાત કવિ...
અનુ.જાતિ સમાજનું ગૌરવ સ્નેહા બગડાએ ધો.10ની પરીક્ષામાં 99.36 PR સાથે પાસ
મોરબી: તાજેતરમાં જ ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બહુજન નાયકોના વિચારોને ઘર-ઘર સુધી પહોંચાડવા નાની ઉંમરે પ્રતિભાશાળી અને સમગ્ર અનુ.જાતિ સમાજનું ગૌરવ...
મોરબી સિવિલ હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ સહિત ત્રણ તબીબોની નિમણુંક કરાઈ
મોરબી ખાતેની સીવીલ હોસ્પિટલમાં જુદા જુદા પ્રકારના તજજ્ઞ-ડોકટરોની વર્ગ-૧ની ખાલી જગ્યાઓ ભરાય તે માટે મોરબી માળીયા (મિં)ના ધારાસભ્ય અને શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર અને...
મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને પ્રભારીમંત્રી દેવાભાઈ માલમ મોરબી જિલ્લાના પ્રવાસે
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ રાજ્યકક્ષાના પશુપાલન અને ગૌ સંવર્ધન અને...
મોરબી જિલ્લો બન્યો ગ્રામ્યસ્તરે ૧૦૦ ટકા ઘર ઘર નળ જોડાણ ધરાવતો જિલ્લો
મોરબી જિલ્લાના ૫ તાલુકા ના ૩૪૨ ગામના ૧.૮૫ લાખ
જેટલા ઘર-ઘરને મળ્યું ૧૦૦ ટકા નળ જોડાણ
‘જળ એ જ જીવન’ સૂત્રને ચરિતાર્થ કરતું અભિયાન એટલે નલ...