Friday, March 14, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી જિલ્લામાં ચાર કરતા વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ

મોરબી જિલ્લામાં સભા, સરઘસ, આંદોલન, રેલીની શક્યતા હોય સમગ્ર જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર મોરબી જિલ્લાના અધિક...

મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામુ બહાર પડાયું

મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે મોરબી જિલ્લાના...

મોરબીના કરોડોના દારૂ પ્રકરણમાં પંજાબના ત્રણ ઠેકેદાર ઝડપાયાં

મોરબી પાસે ગોડાઉનમાંથી કરોડો રૂપિયાની ૬૧,૧૫૨ બોટલ દારૂ મળી આવ્યો હતો: માત્ર ૧૨ બોટલમાં બારકોડ કાઢવાના રહી જતાં સ્ટેટ મોનિટરિંગ સેલ પંજાબ પહોંચી મોરબી નજીક...

ટંકારા અને વાંકાનેરમાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિની ઉપસ્થિતિમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

મતદાનના દિવસે અવશ્ય મતદાન કરવા અપીલ કરાઈ  મોરબી: હાલમાં લોકસભા ચૂંટણીમાં બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયેલું છે. જયારે તારીખ ૭ એપ્રિલ ૨૦૨૪ ના રોજ...

મચ્છુ-૩ ડેમના દરવાજા ખોલવાથી અગરિયાને થયેલ નુકસાનનું સર્વે હાથ ધરવા કલેકટરને રજુઆત 

મોરબી: મચ્છુ ડેમના દરવાજા ખોલવાથી માળિયા વિસ્તારના અગરિયામા મોટા પ્રમાણમાં પાણી ઘુસી જતા અગરિયાનુ મિઠુ ધોવાઈ જતા નુકસાન થયું હતું જેથી તાત્કાલિક ધોરણે સર્વે...

ટંકારાના હિરાપર નજીક કાર પલ્ટી મારી જતા પાંચ વ્યક્તિ ઈજાગ્રસ્ત: બેના ઘટનાસ્થળે મોત

ટંકારા: દ્વારકા દર્શન કરી પરત ફરી રહેલા મોરબીના પરીવારને ટંકારા ધ્રોલ હાઈવે રોડ ઉપર હિરાપર ગામ નજીક રોડ ઉપર મોરબીના બારોટ પરીવારને અકસ્માત નડ્યો...

ગુરુવારે પરેશ ધાનાણી મોરબી તાલુકાના પ્રવાસે: વિવિધ ગામોમાં સંપર્ક તેમજ જાહેર સભા યોજાશે

મોરબી: રાજકોટ લોકસભા મતવિસ્તારના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંયુક્ત ઉમેદવાર પરેશ ધાનાણી મોરબી તાલુકાના પ્રવાસે તા. ૦૨-૦૫-૨૦૨૪ ને ગુરૂવારના રોજ વિવિધ ગામોમાં સંપર્ક...

મોરબીમાં આવતીકાલે મેન્ટનન્સની કામગીરીના પગલે કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે

મોરબી: આવતી કાલ તારીખ ૦૧-૦૫-૨૦૨૪ને બુધવારનાં રોજ PGVCLના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી કાલીકા પ્લોટ ફીડર સવારે ૦૭:૦૦ વાગ્યા થી બપોરના...

મોરબીના ભરતનગર ગામેથી સગીરાનું અપહરણ કરનાર ઈસમ મધ્યપ્રદેશથી ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના ભરતનગર ગામેથી સગીરાનું પાંચ માસથી અપહરણ કરી ભગાડી જનાર આરોપીને મધ્યપ્રદેશ રાજ્યમાંથી મોરબી AHTUની ટીમે ઝડપી પાડયો છે. મોરબી જિલ્લામાં અપહરણ તથા...

મોરબી: ખાખરાળા નિવાસી પ્રાપ્તિ ધનદીપભાઈ મિરાણીનું દુઃખદ અવસાન 

ખાખરાળા નિવાસી સ્વ.હરિલાલ વલ્લભદાસના પુત્ર ધનદીપભાઈ તથા ચેતનાબેનની પુત્રી પ્રાપ્તીબેન મિરાણી(ઉવ.23) તે હર્ષભાઇ ધનદીપભાઈ મિરાણીના બેનનું તારીખ 28 એપ્રિલ 2024 રવિવારના રોજ દુઃખદ અવસાન...

તાજા સમાચાર