Thursday, March 13, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક ટ્રકમાં લાગી આગ

મોરબી: મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક મોડી રાતે ટ્રકમાં આગ લાગી હતી. જેમાં સંપુર્ણ ટ્રક બળીને ખાક થયો હતો. મળતી માહિતી મુજબ મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક...

મોરબીના વૈભવનગરમા બીમારી વૃદ્ધનુ મોત

મોરબી: મોરબીના શનાળા રોડ પર આવેલ વૈભવનગરમા બીમારીથી વૃદ્ધનુ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર આવેલ વૈભવનગરમા રહેતા રાજેશભાઈ મગનલાલ ધાંગધરીયા...

મોરબીના કોયલી ગામે ગળેફાંસો ખાઈ વૃદ્ધનો આપઘાત

મોરબી: મોરબી તાલુકાના કોયલી ગામે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જતાં વૃદ્ધ મહિલાનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ સાયરીબેન અમરશીભાઇ ભુરીયા ઉ.વ.૬૪ રહે. કોયલી લાખાભાઇની...

હળવદ સરા ચોકડી ખાતેથી સ્વીફ્ટ કાર ચોરીની ફરીયાદ નોંધાઈ

હળવદ: હળવદ સરા ચોકડી ખાતેથી જાહેરમાં કોઈ અજાણ્યો ચોર ઈસમ સ્વીફ્ટ કાર ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી...

મોરબીના આંદરણા ગામથી ચરાડવા જતા રોડ પર કાર બાઈક સાથે ભટકાડી યુવકને ચાર શખ્સોએ માર માર્યો 

મોરબી: મોરબીના આંદરણા ગામથી ચરાડવા જતા રોડ પર સ્વીફ્ટ કાર યુવકના દિકરાના મોટરસાયકલ સાથે ભટકાડતા યુવક સ્વીફ્ટ કારના આરોપીને સમજાવવા જતા ચાર શખ્સોએ યુવકને...

મોરબીમાં મહિલાના ગળામાંથી સોનાનો ચેઈન ઝુટવી જનાર સમડી ગેંગનો એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબીના આલાપરોડ, નવજીવન પાર્કમાંથી સાતેક દિવસ પહેલા મહિલાના ગળામાંથી સોનાનો ચેઇન ઝુટવી જનાર સમડી ગેંગના એક સભ્યને સોનાનો ચેઇન તથા અન્ય મુદામાલ મળી...

મોરબીની રવાપર ધુનડા ચોકડી નજીકથી ચોરાવ બાઈક સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી રવાપર ઘુનડા ચોકડી નજીકથી ચોરીના મોટરસાયકલ સાથે ચોરને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી. કેમેરા તેમજ...

વાંકાનેર: અસમાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલા બે ઈસમોને પાસા તળે જેલ હવાલે કરાયા

વાંકાનેર: લોકસભા ચુંટણી-૨૦૨૪ અનુસંધાને અસમાજિક પ્રવૃતિમાં સંડોવાયેલ બે ઇસમોને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા પાસા તળે ડીટેઇન કરી અલગ-અલગ જીલ્લાની જેલ હવાલે કરાયા. આગામી સમયમાં લોકસભા...

મોરબીમાં આગામી 12 મેં રવિવારથી ચૌદ દિવસીય સિદ્ધ સમાધી યોગ SSY શિબિરનો પ્રારંભ

મોરબીના સંસ્કાર ઇમેજિંગ જી.આઈ.ડી.સી.ના સભાખંડમાં યોજાનાર શિબિર માટે રજીસ્ટ્રેશન શરૂ મોરબી: આજના યુગમાં માણસ ભાગ, દોડ, આધિ, વ્યાધિ, ઉપાદી તનાવમાં જીવે છે, જેના કારણે લોકોમાં...

મોરબીમાં મચ્છો માતાજીનો શતચંડી યજ્ઞ યોજાશે

મોરબી : મોરબી કોઠાવાળી આઈ મચ્છો માતાજીના સાનિધ્યમાં મચ્છુ માં બાળ મંડળ મોરબી દ્વારા તા. 2થી 4મેં સુધી મચ્છુ માતાના મંદિર મોરબી ખાતે ત્રિદિવસીય...

તાજા સમાચાર