Wednesday, March 12, 2025
- Advertisement -spot_img

ગુજરાત

પધારો આદર્શ મતદાન મથકમાં ! -મોરબીના ધરમપુર ખાતે સિરામીક ઈન્ડસ્ટ્રીની થીમ આધારિત સવિશેષ મતદાન મથક

જિલ્લા ચૂંટણી અધિકારી કે.બી. ઝવેરીના માર્ગદર્શનમાં તૈયાર કરાયેલ સિરામીક મતદાન મથક જિલ્લાની ઔદ્યોગિક બાબતોને પ્રદર્શિત કરશે મોરબીમાં લોકસભાની ચૂંટણી અન્વયે જિલ્લામાં સવિશેષ મતદાન મથકો ઉભા...

લોકશાહીના મહાપર્વની ઉજવણી માટે મોરબી જિલ્લો મતદાન માટે સજ્જ

સવારે ૭:૦૦ વાગ્યાથી સાંજના ૬:૦૦ વાગ્યા સુધી કરી શકાશે મતદાન મતદાન ઓળખ માટે ચૂંટણી પંચે વિવિધ ૧૨ પ્રકારના આધારોને રાખ્યા છે માન્ય મોરબી તા.૬ મે, મોરબી...

મોરબી જિલ્લામાં 889 મતદાન મથકો ઉપર અંદાજીત 4400 કર્મચારીઓ ફરજ નિભાવશે

મોરબી જિલ્લામાં આવતીકાલે લોકસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જે અન્વયે જિલ્લાની વિધાનસભાની ત્રણેય બેઠકના ૮૮૯ જેટલા મતદાન મથક(બુથ) ઉપર ચૂંટણી કામગીરી કરનાર પ્રિસાઇડિંગ ઓફિસર,...

હિટ વેવને ધ્યાનમાં રાખી મતદાન મથકના 239 લોકેશન પર કરવામાં આવી વ્યવસ્થા

મોરબી : આવતીકાલે મંગળવારના રોજ લોકસભાની ચૂંટણીને છે ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં હીટ વેવને ધ્યાનમાં રાખીને મતદાન મથકો પર ૬૫- મોરબીના ૬૦ લોકેશન, ૬૬-...

મોરબી જલારામ મંદિર ખાતે યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમાં 230 દર્દીઓએ લાભ લીધો

અત્યાર સુધીના ૩૧ કેમ્પ માં કુલ ૧૦૧૧૫ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું. સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી...

મોરબી દરબારગઢ સ્વામીનારાયણ મંદિરને આંગણે ઉજવાશે દિવ્ય શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવ

મોરબી: મોરબી શહેરને આંગણે શ્રીનરનારાયણદેવ ગાદી સંસ્થા સંચાલિત દરબારગઢ શ્રીસ્વામીનારાયણ મંદિર માં બિરાજમાન સર્વાવતારી મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજ ને ૧૫૦ વર્ષ પૂર્ણ થતા શ્રીહરિ...

મોરબીમાં છાતીમાં દુઃખાવો ઉપડતા વૃદ્ધનું મોત

મોરબી: મોરબી સત્યમ પાન વાળી શેરી શનાળા રોડ વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા વૃદ્ધને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબી સત્યમ પાન...

મોરબી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા સિવિલ હોસ્પીટલમાં પ્રસુતા માતાઓને ચોખ્ખા ઘી નો શીરો અર્પણ કરાયો 

મોરબી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથ ના માધ્યમથી મોરબી સિવિલ હોસ્પીટલ માં ૪૦ જેટલી પ્રસુતા માતાઓને ચોખ્ખા ઘી નો...

ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું આયોજન આર્ય ગ્રામ ખાતે કરાયું 

ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા ચૈત્ર વદ -૧૧ વિક્રમ સંવત ૨૦૮૦ દિનાંક ૦૪/૦૫/૨૦૨૪ ને શનિવારે “વૃક્ષદેવ પરિચય કાર્યશાળા” નું આયોજન આર્ય ગ્રામ ખાતે કરવામાં...

મોરબીના રાજપર નીવાસી અંકિતભાઈ રંગપડીયાનુ દુઃખદ અવસાન 

મોરબી: મોરબીના રાજપર ગામના નીવાસી અંકિતભાઈ જયસુખભાઈ રંગપડીયાનુ તા.૦૫-૦૫-૨૦૨૪ ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.    ...

તાજા સમાચાર