વાંકાનેર તાલુકાના વાલાસણ ગામની સેવા સહકારી મંડળીની ગઇકાલે શનિવારે ચુંટણી યોજાઈ હતી, જેમાં તમામ નવનિયુક્ત હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. આ ચુંટણીમાં સહકારી આગેવાન...
મોરબી: મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા નવા હોદેદારો પ્રમુખ અને મહામંત્રીની વરણી કરવામાં આવી હતી. નવા નિમાયેલા હોદેદારોએ સમાજ કલ્યાણ માટેના તમામ કાર્ય કરશે...
મોરબીના શનાળા ખાતે આવેલ સરસ્વતી શિશુ મંદિર સ્કૂલમાં અભ્યાસ કરતી અને ખાનપર ગામના રહેવાસી જીવાણી હેત્વીબેન મહેશભાઈએ એસ. એસ. સી. બોર્ડમાં જ્વલંત સફળતા મેળવી...
મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે...