Wednesday, March 5, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી શહેરમાં વધુમા વધુ ૩૬ કલાકના સમયાંતરે પાણી મળી રહે તે માટે વહિવટી તંત્ર કટિબદ્ધ

હાલમાં સિંચાઈ વિભાગ દ્વારા મચ્છુ-૨ ડેમના ગેટનું રીપેરીંગ / મેન્ટેનન્સ કાર્ય ચાલુ હોવાથી ડેમમાં પાણીના સ્તરની ઉંચાઈ ઘટાડેલ છે. જેથી પાણીના પ્રવાહનું પ્રેશર ઘટવાથી...

મોરબી મચ્છીપીઠમા થયેલ જુથ અથડામણમાં સામ સામે નોંધાઇ ફરીયાદ: આરોપીઓની કરાઈ અટકાયત 

તમામ આરોપીઓની પોલીસે કરી અટકાયત  મોરબી: ગઈ કાલના મોડી રાત્રે મોરબી મચ્છીપીઠ વિસ્તારમાં બે જુથ વચ્ચે અથડામણ થતાં આજે બંને જુથ દ્વારા મોરબી સીટી એ...

મોરબીના ખાનપર ગામે હાર્ટએટેકથી યુવકનું મોત

મોરબી: મોરબી તાલુકાના ખાનપર ગામે હાર્ટએટેકથી યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા અને દ્વારકા જીલ્લાના સલાયા ગામે સરકારી શિક્ષક...

એલ.ઈ. કોલેજ દ્વારા મોરબીમાં ઘુંટુ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે

સેમિનારમાં ડિપ્લોમાની શાખાઓ, ધોરણ ૧૦/ ITI પછી ડિપ્લોમા એંજીનીયરીંગમાં એડમિશન તથા વિદ્યાર્થીઓ/વાલીઓનાં મુંજવતા પ્રશ્ર્નો અંગે માહિતી અપાશે એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ(ACPDC) અમદાવાદ દ્વારા...

ખેડૂત મિત્રોએ પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે વિગતો અપડેટ કરાવવી જરૂરી

ખેડૂતોએ જમીનની વિગતો અપડેટ કરાવવી, બેંક સાથે આધાર સીડિંગ અને ડી.બી.ટી. ઇનેબલ તેમજ ઈ-કે.વાય.સી. કરાવવાનું રહેશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા...

મોરબી જિલ્લાના વાહનના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

પંસદગીના નંબર મેળવવા માટે અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે મોરબીના ટુ વ્હીલર માટે GJ36 AE, GJ-36- AG, GJ36 AH અને GJ36 AK તથા...

પતિના ત્રાસથી નીકળી ગયેલી પરિણીતાનું ટીમ અભયમે પતિ સાથે કરાવ્યું મિલન

પતિના ત્રાસથી એક બાળક સાથે ઘરેથી નીકળી ગયેલ પીડીતાનુ તેમના પતિ સાથે મિલન કરાવતી અભયમ ટીમ મોરબી મહિલાઓની મદદ માટે સતત રાત-દિવસ કાર્યરત રહેતી ૧૮૧...

હાસ્ય કલાકાર મનસુખબાપા વસોયા આજે મોરબીમાં

મોરબી: ઐતિહાસીક શ્રી સ્વામીનારાયણ મંદિર દરબારગઢ મોરબીમાં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજને 150 વર્ષ થયાં જેના ઉપલક્ષ્યમાં આગામી તારીખ 17-05-2024 થી 23-5-2024 સુધી ભવ્યાતિ ભવ્ય...

મોરબીના સંગીતાબેન ભાટિયાની સ્મૃતિમાં કુંડારિયા & ભાટિયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાશે

મોરબી: મોરબીના લોકો સતત કંઈકને કંઈક સેવાકીય પ્રવૃત્તિઓ લોકોપયોગી પ્રવૃત્તિઓ કરતા હોય છે, અને માનવજીવનને સફળ બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે. મોરબીમાં કથા હોય,કોઈનો...

શ્રી હરિ સાર્ધ શતાબ્દી મહોત્સવમાં આચાર્ય શ્રી કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ પધારશે 

મોરબી: ઐતિહાસીક શ્રી સ્વામીનારાયણ મંદિર દરબારગઢ મોરબીમાં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજને 150 વર્ષ થયાં જેના ઉપલક્ષ્યમાં આગામી તારીખ 17-05-2024 થી 23-5-2024 સુધી ભવ્યાતિભવ્ય અને...

તાજા સમાચાર