Thursday, February 27, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા છ પીએસઆઈની આંતરિક બદલી કરાઈ

મોરબી: મોરબી જીલ્લામાં લીવ રીઝર્વમાં રહેલ પાંચ બિન હથીયાર પોલીસ સબ ઇન્સ્પેકટરને પોસ્ટીંગ આપવામાં આવ્યા છે તો એક પીએસઆઈની બદલી કરવામાં આવી છે. મોરબી જિલ્લા...

મોરબીના ઘંટિયાપા વિસ્તારમાં મકાન વેચાણની શંકાસ્પદ ગતિવિધિઓ અંગે સ્થાનિકોએ આવેદન પાઠવ્યું

જીલ્લા કલેકટર, એસપી, ધારાસભ્ય અને પાલિકાને રજૂઆત કરી   મોરબીના નાની બજાર નજીક આવેલ ઘંટિયાપા વિસ્તારમાં આવેલ એક મકાનના માલિકે મકાન વેચાણ કર્યું હોય જે મામલે...

આપાતકાલી સેવાઓ સમયસર મળી રહે તે માટે માળિયા મિયાણા ખાતે મોકડ્રિલનુ આયોજન કરાયું

માળિયા નજીક મચ્છુ નદીમાં ડૂબતી વ્યક્તિને આપદા મિત્રો તેમજ ફાયરની ટીમ દ્વારા બચાવાઈ મોરબી જિલ્લામાં માળિયા મીયાણા નજીક આવેલ મચ્છુ નદીમાં ડૂબતા વ્યક્તિને બચાવી આપાતકાલી...

મોરબી કરશે યોગ; 21 જૂને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અનુસંધાને આનુષંગિક વ્યવસ્થાઓ બાબતે સબંધિત વિભાગોને માર્ગદર્શન અપાયું આંતરાષ્ટ્રીય યોગ દિવસની મોરબી જિલ્લામાં ઉજવણી સંદર્ભે જરૂરી તમામ આનુષંગિક વ્યવસ્થાઓ માટે જિલ્લા...

હળવદ ખાતે વિવિધ પ્રકારના કેન્સરનાં નિદાન અંગે સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો

૨૫૩ વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરી જરૂરી નિદાન તેમજ માર્ગદર્શન અપાયું ઓરલ કેન્સરના ૨૪,બ્રેસ્ટ કેન્સરના ૧૫ તેમજ સર્વાઈકલ કેન્સરનાં ૩૦ દર્દીઓને રીફર કરાયા મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ....

મોરબી નિવાસી દયાબેન મોહનભાઈ સંઘાણીનુ અવસાન

મોરબી : મોરબીના નિવાસી દયાબેન મોહનભાઈ સંઘાણીનુ તા. ૧૪-૦૬-૨૦૨૪ ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.  સદગત બેસણું:-...

મૂળ તરઘરીના વતની અને હાલ મોરબી નીવાસી દિનેશભાઇ કેશવજીભાઇ વનગરાનુ અવસાન 

મોરબી: મૂળ માળિયા (મી) તાલુકાના તરઘરી ગામે રહેતા અને હાલ મોરબી નિવાસી દિનેશભાઇ કેશવજીભાઇ વનગરા (ઉ .વ.૪૫) નું તા.૧૪-૦૬-૨૦૨૪ ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન...

મોરબી જિલ્લામાં દિવ્યાંગો માટે વિવિધ જગ્યાઓએ મેડિકલ કેમ્પ યોજાશે; મેડિકલ સર્ટિફિકેટ પણ કઢાવી શકાશે

દિવ્યાંગો માટે સાયક્રાટીક, ઓર્થોપેડિક સર્જન, સાયકોલોજિસ્ટ, કાઉન્સેલર, ડી.ઇ.ઓ. નિષ્ણાંતો સેવા આપશે મોરબી જિલ્લાના દિવ્યાંગજનો માટે સિવિલ હોસ્પિટલ મોરબી, તેમજ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા...

બી.પી.એલ કાર્ડ ન ધરાવતા દિવ્યાંગ લાભાર્થીઓ પણ હવે સંતસુરદાસ પેન્શન યોજના સહિત યોજનાનો લાભ મેળવી શકશે

પાત્રતા ધરાવતા દિવ્યાંગો રાજ્ય સરકારની સંતસુરદાસ પેન્શન યોજના, GMDPS (બૌધિક અસમર્થતા) પેન્શન યોજનાનો લાભ મેળવી શકશે મોરબી: રાજય સરકારની સંતસુરદાસ યોજના હેઠળ મોરબી જિલ્લાના ૮૦...

માળીયાના બોડકી ગામે જુગાર રમતા છ ઇસમો ઝડપાયા 

માળીયા (મી): માળિયા (મી) તાલુકાના બોડકી ગામે ગ્રામ પંચાયતની પાછળ જુગાર રમતા છ ઈસમોને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં...

તાજા સમાચાર