મોરબી: મોરબી તાલુકામાં આવતી ગ્રામ પંચાયતમા અમુક તલાટી કમ મંત્રીઓ હાજર ન રહેતા હોય અને અરજદારોને ધક્કા ખવરાવતા હોવાની મોરબીના સામજીક કાર્યકર દ્વારા કલેકટરને...
દશ દિવસ થયા છતાં કોઈ કાર્યવાહી નહીં!
મોરબી જિલ્લામાં મોરબી તાલુકાના જસમતગઢ ગામ ની સીમ માં આવેલ ખેતરના માલિક પ્રાણજીવનભાઈ કાલરીયા એ તેના ખેતરમાં બાજુની...
મોરબી: મોરબીના સામા કાંઠે આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં ગળેફાંસો ખાઈ જતાં આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ગણપતભાઈ મનજીભાઈ કોરડીયા ઉ.વ ૫૮ રહે માળીયા...