Monday, February 24, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં આવતીકાલે કેટલાક વિસ્તારોમાં વિજ પુરવઠો બંધ રહેશે 

મોરબી : મોરબીના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતીકાલે તા.૦૫ને શુક્રવારના રોજ કેટલાક વિસ્તારોમાં વિજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રહેશે.  સિમેરો ઔદ્યોગિક ફીડર સવારે ૯:૦૦...

ટંકારા નગરપાલિકા બનાવવાની કવાયત તેજ, અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો

ટંકારા: ટંકારા ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપેલ છે જેથી નગરપાલિકાના વહીવટદાર તરીકે ટંકારા મામલતદારની નિમણુક કરવામાં આવેલ છે. તથા સરકાર દ્વારા ચીફ ઓફીસર, મ્યુનિસિપલ...

મચ્છુ – ૨ ડેમની મુલાકાત લઇ નિરીક્ષણ કરતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

મોરબી જિલ્લાની મુલાકાતે આવેલા જળસંપતિ અને પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મોરબીમાં લીલાપર નજીક આવેલા મચ્છુ - ૨ ડેમની મુલાકાત લઇ ડેમનું નિરીક્ષણ...

7 જુલાઈએ મોરબીમાં એક્યુપ્રેસર પદ્ધતિથી નિઃશુલ્ક સારવાર

મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલા માર્કેટીંગ યાર્ડની અંદર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે તારીખ 7- જુલાઈને રવિવારે સવારે 9 થી 11 સુધી વિનામૂલ્યે...

માળીયાના ફતેપર ગામ પાસે તલાવડીમાં ડૂબી જતાં આધેડનું મોત 

માળીયા (મી): માળિયા મચ્છુ નદીના પૂર્વ તરફના કાંઠે ફતેપર ગામ જવાના કાચા રોડની બાજુમાં આવેલ પાણીની તલાવડીમાં ડૂબી જતાં આધેડનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી...

મોરબીના શક્ત શનાળા ગામે બે પક્ષો વચ્ચે બબાલ થતા સામસામે ફરીયાદ નોંધાઈ 

મોરબી: મોરબીના શનાળા રોડ ઘુડની વાડીમાં રસ્તા બાબતે બે પક્ષો વચ્ચે મારમારી થતા બંને પક્ષો દ્વારા મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ...

તસ્કરોનો તરખાટ; મોરબીના કેરાળા(હરીપર) ગામે રહેણાંક મકાનમાંથી 3.5 લાખથી વધુના મત્તામાલની ચોરી

મોરબી: મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામે રહેણાંક મકાનમાંથી તસ્કરો સોના ચાંદીના દાગીના તથા રોકડ સહિત કુલ રૂ.૩,૫૨,૧૧૨ ના મુદ્દામાલની ચોરી લઈ ગયા હોવાની મોરબી...

એલીટ ગ્રુપના સ્વપ્નદ્રષ્ટા, ફાઉન્ડર અને પ્રેસિડન્ટ કલોલા સાહેબનો આજે જન્મદિવસ

એલીટ ગ્રુપના સ્વપ્નદ્રષ્ટા, ફાઉન્ડર અને પ્રેસિડન્ટ કલોલા સાહેબનો આજે જન્મદિવસ પરિશ્રમ થકી પારસ થવામાં જ સાર છે, હાથવેંત છે આભ, અડવાની વાર છે – આ...

માનસીક અસ્થિર વ્યક્તિને પોતાના પરીવાર સાથે મીલન કરવાતી ટંકારા પોલીસ 

ટંકારા: ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટંકારા પોલીસ જનરલ નાઇટ રાઉન્ડમા હતા ત્યારે છત્તર ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગમા હતા દરમ્યાન માનસીક અસ્થીર વ્યક્તિ રોડ...

મોરબીમાં અષાઢી બીજના દિવસે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા યોજાશે

મોરબી: ભરવાડ રબારી સમાજની એકતાના પ્રતિક સમાન મોરબીવાળા મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા અષાઢી બીજના દિવસે યોજાશે તા. ૦૭ ને રવીવારે અષાઢી બીજના પાવન પર્વે...

તાજા સમાચાર