Thursday, February 13, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં પ્રેમ સંબંધનો ખાર રાખી ચાર શખ્સોએ યુવકના ઘરનો સરસમાન સળગાવી દિધો

મોરબી: વાંકાનેર પંથકમાં રહેતી યુવતીને યુવક ભગાડી લઈ ગયેલ હોય અને બાદમાં બંને પોલીસ સ્ટેશન ખાતે હાજર થયેલ હોય અને યુવતી પોતાના પરિવાર સાથે...

મોરબી અને હળવદમાંથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ 

મોરબી: મોરબી જીલ્લામા અઠવાડિયામાં એક બે બાઈકની ગઠીયા ચોરી કરી નાસી જતા હોય છે ત્યારે મોરબી શહેર અને હળવદ તાલુકાના કેદારીયા ગામની સીમમાંથી બાઈક...

હળવદનો બ્રાહ્મણી-2 ડેમ 90 ટકા ભરાયો; નવ ગામોને કરાયા એલર્ટ

હળવદ: હળવદ વિસ્તારમાં આવેલ બ્રાહ્મણી-૨ ડેમ ૯૦ ટકા ભરાઈ ગયો હોવાથી ડેમના હેઠવાસમાં આવતા ૦૯ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરવાસમાં સારા વરસાદને લીધે હળવદ...

ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેન્સર સ્ક્રીનીંગ માટે કેમ્પ યોજાયો

નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ દ્વારા કુલ ૨૪૭ વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરાયું; શંકાસ્પદ કેસના સેમ્પલ રાજકોટ/અમદાવાદ રીફર કરાયા મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય...

માણેકવાડા ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે 20 જુલાઈએ ભવ્ય સંતવાણીનું આયોજન

મોરબી: મોરબીના માણેકવાડા ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિતે તારીખ ૨૦-૦૭-૨૦૨૪ ને શનિવારના રોજ રાત્રે ૯:૩૯ કલાકે બોલ કળાકડ સીતારામ આશ્રમ માણેકવાડા ખાતે ભવ્ય સંતવાણીનું આયોજન...

વર્ષાઋતુને ધ્યાનમાં રાખી હવામાન વિભાગની વિવિધ એપ્લીકેશન તૈયાર

લોકોને હવામાનની માહિતી સરળતાથી મળી શકે તેવા હેતુથી હવામાન વિભાગની એપ્લીકેશન્સ ઉપલબ્ઘ 'મોસમ એપ્લીકેશન', 'દામિની એપ્લીકેશન', 'મેઘદૂત એગ્રો એપ્લીકેશન' અને 'પબ્લિક ઓબ્ઝર્વેશન એપ્લીકેશન વગેરેથી આંગળીના...

પર્યાવરણ જન જાગૃતિ અભિયાનના ભાગરૂપે ભરતનગર ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

મોરબી: મોરબી જીલ્લામા ફેક્ટરીઓના કારણે પ્રદુષણની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે ત્યારે મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ તથા ઉમિયા સેવા...

ટંકારાના નસીતપર ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો 

પ્રદુષણની સમસ્યાને ડામવા લોકો અનેક પ્રયાસો હાથ ધરી રહ્યા છે ત્યારે ટંકારા તાલુકાના નસીતપર ગામે શુક્રવારે પર્યાવરણ જાળવણી અન્વયે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ...

મોરબી: ઘુંટુ કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળી આવ્યો

મોરબી: મોરબીની ઘુંટુ કેનાલમાં ડુબી જતાં આધેડનું મોત નિપજ્યું. જે મળેલ મૃતદેહ હાલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. મળતી માહિતી મુજબ મોરબીની ઘુંટુ કેનાલ પાસે...

નકલંક મંદિર બગથળા ગામે ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન

મોરબી નજીક આવેલ બગથળા ગામમાં નકલંક મંદિરમાં બિરાજમાન નેજાધારી નકલંક ભગવાનનાં સાનિધ્યમાં તાં. 21- 07-2024 ને રવિવારે ધામ ધુમ થી ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવશે. જેમાં નકલંક...

તાજા સમાચાર