૨૧ સપ્ટેમ્બર થી ૧૭ ઓક્ટોબર ૨૦૨૪ સુધી ભારે વાહનોની પ્રવેશબંધી યથાવત રહેશે
વાંકાનેર શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયો હોવાથી તેમજ ટ્રાફિક નિયમન અને જાહેર હિતાર્થે...
મોટી સંખ્યામાં મહિલાઓએ ગોમાતાઓ અને વાછરડાનું પૂજન પરિવારના મંગલમય કલ્યાણની પ્રાર્થના કરી
(જનક રાજા દ્વારા) મોરબી : પવિત્ર શ્રાવણમાસ તહેવારોનો મહિનો છે અને શ્રાવણ માસ...
મોરબી: મોરબીમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી થવાની છે. ત્યારે મોરબીના ભક્તિનગરમાં બજરંગ યુવક મંડળ ભક્તિનગર દ્વારા તા.26ને સોમવારના...
મોરબી: મોરબીના અમરેલી ગામે તા. ૨૬ ઓગસ્ટના રોજ કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે.
જેમાં અમરેલી ગામના યુવાનો દ્વારા સવારે ૮:૩૦ કલાકે ગામના રામજી...
વ્હાલનાં વધામણાંની અનોખી ઉજવણી કરશે રાજપર ગામ
મોરબી તાલુકાના રાજપર ગામે ભગવાન કૃષ્ણ ના જન્મ દિવસ ની હર્ષોલ્લાસ સાથે ધામધુમ પુર્વક ઉજવણી કરવામા આવશે જેમાં...
મોરબી: મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા પાસે રહેતા વૃદ્ધે આર્થિક સંકડામણથી કંટાળી લક્ષ્મીનગર ગામની સીમમાં આવેલ બાલાજી સિમેન્ટ પાઈપના કારખાના પાસે રોડ પર ઝેરી...