Wednesday, February 5, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મતદારો ને જરૂર છે ટેકાની ત્યારે સાંસદ વિનોદ ચાવડા લોકોથી દૂરી બનાવી બેઠા

ભારે વરસાદ વચ્ચે પણ મોરબીનાં સાંસદ મોરબી થી દૂરી બનાવી બેઠા છે, મોરબીનાં લોકોએ મત આપી ફરી ચૂંટીને ભૂલ કરી ? મોરબીમાં હાલ કેટલાક દિવસોથી...

રીયલ સેરા ગ્રુપ દ્વારા માળીયાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં અને વૃદ્ધાશ્રમમાં 400થી વધુ ફુડ પેકેટ વિતરણ કરાયાં 

મોરબી: મોરબી જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી છે ત્યારે માળીયાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં અને રાસંગપર વૃદ્ધાશ્રમમાં રીયલ સેરા ગ્રુપ દ્વારા ૪૦૦ વધું ફુડ પેકેટ વિતરણ...

ભારે વરસાદના પગલે મોરબી જીલ્લાની તમામ શાળાઓમાં આવતીકાલે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે

મોરબી: ભારે વરસાદના કારણે આવતીકાલે તા.૨૯-૦૮-૨૦૨૪ ને ગુરુવારના રોજ મોરબી જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ તેમજ નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા જણાવવામાં...

મોરબી જિલ્લામાં વરસાદે આંશિક વિરામ લેતા રોડનું સમારકામ શરૂ કરાયું

મોરબી જિલ્લામાં ભારે વરસાદના પગલે અનેક માર્ગો ધોવાયા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા મોરબીના વિવિધ માર્ગોનું સમારકામ ચાલુ કરવામાં આવ્યું છે. ત્યારે હાલ મોરબી...

ભારે વરસાદના કારણે ગેસની સપ્લાયને અસર પડી: મોરબીના સીરામીક એકમો બંધ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ

મોરબી: સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક હાઈવે બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારે કંડલા હાઈવે અને જામનગર હાઈવે બંધ થતા સિરામિક ઈન્ડસ્ટ્રીઝમા સપ્લાય...

ચાચાપર ગામે નદીમાં સુરક્ષા દિવાલની અટકેલી કામગીરી અન્વયે જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ નિરીક્ષણ કર્યું

ગામની સલામતી માટે વરસાદ બાદ શક્ય તેટલી ઝડપી સુરક્ષા દિવાલ બનાવવાની કામગીરી કરવા મંત્રીએ અધિકારીઓને સૂચના આપી મોરબી તાલુકાના ચાચાપર ગામે નદીના પટમાં ગામની સલામતી...

રવાપર ગ્રામપંચાયત ભર ચોમાસે પણ પાણી આપવામાં સરેઆમ નિષ્ફળ

ચાર દિવસથી રવાપરના અનેક વિસ્તારોમાં પાણી નહી આવતા લોકોના તહેવાર બગડ્યા પાણી પુરવઠા મંત્રી અને ટંકારાના ધારાસભ્યના પાણી આપવાના દવા પોકળ સાબિત થયા મોરબી: મોરબીના રવાપર...

મોરબી જિલ્લાના રામપર ગામની વ્યથા સરકાર સાંભળે તેવી ગ્રામજનોની અપીલ 

મોરબી જિલ્લા તેમજ તાલુકાનું રામપર (પાડાબેકર) ગામ આઝાદીના 78 વર્ષ પછી પણ તેની દર્દનાક વ્યથામાંથી મુકત થયું નથી.સમગ્ર ગામ ખેતી આધારિત છે.ગામની નજીકથી જ...

હળવદના ઢવાણા ગામે બનેલી દુર્ઘટનામાં મૃતકોના પરિવારને સી.એમ.રાહત ફંડમાંથી રૂ. 4 લાખની સહાય મળશે

મોરબી પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ મોરબી ખાતેથી કરી જાહેરાત  મોરબી જિલ્લામાં હળવદના ઢવાણા ગામે ટ્રે્ક્ટરમાં તણાઈ જવાની દુર્ઘટનામાં વોકળામાં તણાઈને મૃત્યુ પામેલા દિવંગતો માટે સરકારએ...

મોરબીના આર્યભટ્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા બત્રીસ શાળાઓને ગમ્મત સાથે જ્ઞાન આપતી કીટ અર્પણ કરાઈ

મોરબીના માહોલમાં પણ શિક્ષકો, આચાર્યોએ ઉપસ્થિત રહી કિટના ઉપયોગ વિશે તાલીમ મેળવી મોરબી, પ્રવર્તમાન સમયમાં વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિકલ જ્ઞાન ખુબજ મહત્વનું છે.બાળકોએ જાતે જોયેલું,જાતે કરેલું...

તાજા સમાચાર