Tuesday, February 4, 2025
- Advertisement -spot_img

ગુજરાત

ટંકારામાં અનેક વિસ્તારોમાં સાફ-સફાઈ કરી દવા છંટકાવની કામગીરી કરાઈ

મોરબી જિલ્લાના ટંકારામાં અનેક વિસ્તારોમાં ભરાયેલા પાણીનો નિકાલ કરી ત્યાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે સાફ સફાઈ કરી દવા છંટકાવ તેમજ ફોગીંગ સહિતની...

દર વર્ષની જેમ આ વર્ષે પણ નેશનલ હાઇવે ઓથોરિટીને પાપે મકનસર અને બંધુનગર પાસે પાણી ભરાયાં

મકનસર અને બંધુનગરના ગ્રામજનો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અવાર-નવાર રજૂઆત કરવામાં આવે છે કે ચોમાસાના વરસાદથી ગામમાં આવન- જાવન બંધ થઈ જાય છે જેની...

મોરબી જિલ્લામાં નવરાત્રી અન્વયે જિલ્લા કક્ષાએ રાસ ગરબા સ્પર્ધા યોજાશે

સ્પર્ધા માટે ઇચ્છુક ઉમેદવારોએ ૧૦ સપ્ટેમ્બર સુધીમાં કચેરી ખાતે રૂબરૂ અરજી કરવાની રહેશે રમત - ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ કમિશનર...

ચક્રવાતી તોફાન: ગુજરાત માથે હવે વાવાઝોડાનું સંકટ 

ભારતીય હવામાન વિભાગ તરથી નવા સંકટની ચેતવણી આપવામાં આવી છે. આઈએમડીએ અરબ સાગરમાં ચક્રવાતી તોફાન આસના એક્ટિવ થવાની આશંકા વ્યક્ત કરી છે. ચક્રવાતી તોફાન શુક્રવારે...

હળવદના બુટવડા ગામે નદીના પૂરમાં તણાઈ ડૂબી જતાં આધેડનું મોત 

હળવદ: હળવદ તાલુકાના બુટવડા ગામે નદીના પૂરમાં તણાઈ ડૂબી જતાં આધેડનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના બુટવડા ગામે રહેતા રમતુભાઈ બેચરભાઈ ઝાપડા...

મોરબીમા હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત

મોરબી: મોરબીના સામા કાંઠે રહેતા વૃદ્ધને પોતાના ઘરે હાર્ટ એટેક આવી જતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠા વિસ્તારમાં સરસ્વતી સોસાયટીમાં...

મોરબીમાં બીમારીથી વૃદ્ધનું મોત

મોરબી: મોરબી એન્ટીક સીરામીકમા રહેતા વૃદ્ધનુ બીમારીથી મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબી એન્ટીક સીરામીકમા રહેતા વિરેન્દ્રકુમાર રામરતનભાઈ વિશ્વકર્મા ઉ.વ.૭૦વાળા મોરબી ગાંધી ચોક મેલડી...

ભીમનાથ મહાદેવ મંદિર લજાઈ દ્વાર 800થી વધુ પેકેટ પ્રસાદનું વિતરણ કરાયું 

ટંકારા: ભિમનાથ મહાદેવ મંદિર લજાઈ દ્વારા ૮૦૦ જેટલા લોકોને ગુંદી ગાંઠીયા લાડુનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. ટંકારાના લજાઈ ગામે પૌરાણિક ભિમાનાથ મહાદેવનુ મંદિર...

માળીયા શહેરમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી

કલેક્ટરએ વરસાદ બાદ હવે આયોજનબદ્ધ કામગીરી કરવા સ્થળ પર અધિકારીઓની જરૂરી સૂચનાઓ આપી મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ હાલ ધીરે ધીરે સ્થિતિ પૂર્વવત થઈ રહી...

વરસાદ બાદ જિલ્લામાં કોઈ પણ રોગચાળો ન ફેલાય તે માટે જિલ્લા આરોગ્ય શાખા કટિબદ્ધ

તમામ તૈયારીઓ સાથે આરોગ્ય વિભાગ સજ્જ ; વરસાદ બંધ થતાં જ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ આરોગ્ય ટીમ ઘરે ઘરે જઈને કલોરીનેશન, દવા છંટકાવ, મચ્છરના...

તાજા સમાચાર