Saturday, September 21, 2024
- Advertisement -spot_img

ગુજરાત

લાવાના નવા મેડ ઇન ઈન્ડિયા સ્માર્ટફોન આજે લોન્ચ થશે, જાણો વિગત

ભારતીય સ્માર્ટફોન ઉત્પાદક લાવાએ આજે વર્ચુઅલ ઇવેન્ટનું આયોજન કર્યું આ ઇવેન્ટમાં કંપની નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા. લાવાએ છેલ્લા કેટલાક દિવસોથી આ માટે ટીઝર પણ...

જાણો GSHSEB 10 અને 12 ની બોર્ડની પરીક્ષા ક્યારે લેવામાં આવશે?

કેન્દ્ર સરકારની કોરોનાની ગાઈડલાઈન્સ મુજબ, શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી લીધી છે. આ સાથે જ ગુજરાતમાં શાળાઓ ખોલવાનો અને પરીક્ષા...

દેશમાં પક્ષીઓના અચાનક મોતથી અનેક રાજ્ય સરકારો ચિંતિત

દેશમાં હવે પ્રવાસી પક્ષીઓ પણ અચાનક મરી રહ્યા છે, જેનાથી બધાને આંચકો લાગ્યો છે. તાજેતરમાં, ઘણા રાજ્યોમાં કાગડાઓના રહસ્યમય મૃત્યુએ તંત્રની ચિંતા વધારી દીધી...

સિગ્નલમાં ગ્રીન યેલો અને રેડ લાઈટ થતા પુરા થાંભલામાં પણ રંગ બદલાશે.

મુંબઇમાં નવી ટ્રાફીક સિગ્નલ સીસ્ટમનો પ્રયોગાત્મક ધોરણે અમલ કરવામાં આવી રહ્યો છે. આ સિગ્નલમાં ગ્રીન યેલો અને રેડ લાઈટ થતા પુરા થાંભલામાં પણ રંગ...

ગઢડા ગોપીનાથજી મંદિર વિવાદ મુદ્દે પૂર્વ ચેરમેન એસ.પિ.સ્વામીએ આપ્યું નિવેદન મંદિર ટ્રસ્ટની મિટિંગમાં પ્રોસેસીંગમાં પહેલા સહી માંગતાં થયેલ વિવાદ મામલે આપ્યું નિવેદન.

ગઢડા ગોપીનાથજી મંદિર વિવાદ મુદ્દે પૂર્વ ચેરમેન એસ.પિ.સ્વામીએ આપ્યું નિવેદન મંદિર ટ્રસ્ટની મિટિંગમાં પ્રોસેસીંગમાં પહેલા સહી માંગતાં થયેલ વિવાદ મામલે આપ્યું નિવેદન. https://youtu.be/F9PNE6TKOgA

મોદીએ રાજકોટમાં એઈમ્સ નો શિલાન્યાસ કર્યો. 2021 માટે મોદીએ આપ્યો નવો મંત્ર

  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​વિડીયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતના રાજકોટમાં ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (એઈમ્સ) નો શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) એ કહ્યું...

કચ્છની ધરા ધ્રુજી, 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

કચ્છની ધરા ધ્રુજી,કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આજે સવારે 9.46 વાગ્યની આસપાસ 4.3ની તીવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ખાવડાથી 26 કિલોમીટર...

તાજા સમાચાર