Friday, September 20, 2024
- Advertisement -spot_img

ગુજરાત

મોડાસા અને સાબરકાંઠાજિલ્લાનાં પ્રાંતિજ ખાતે સ્વામીવિવેકાનંદ ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી॰

આજે સ્વામી વિવેકાનંદ નો જન્મદિવસ છે ત્યારે મોડાસામાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું પૂજન કરી ફુલમાળા અર્પણ કરવામાં આવ્યા હતા. 12 જાન્યુઆરી સ્વામિ વિવેકાનંદ જન્મ જયંતી છે....

મુસ્લિમ એક્તા મંચ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ ના વિવિધ તાલુકા મથકે આવેદન પત્ર અપાયા

ભારત સહીત વિશ્ર્વભર ના દરેક ધર્મ ના લોકો માટે આસ્થા નુ કેન્દ્ર અજમેર શરીફની દરગાહ અને હજરત ખ્વાજા મોયનુદીન ચિશતી (ર.ત.અ.) ની શાન મા...

કોરોનાના કહેર વચ્ચે થંભી ગયેલી સ્કૂલઓ આજથી અનલોક

કોરોનાના કહેર વચ્ચે થંભી રહેલી શૈક્ષણિક પ્રવૃતિની શરૂઆત કરતાં રાજયમાં 300 દિવસ બાદ શાળા ખોલવામાં આવી. આજે આટકોટમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ...

મોરબીની સરકારી શાળામાં ચોરી થઇ, પોલીસે સલામતીની ખાતરી આપવાને બદલે જવાબદારી ખંખેરી

જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે લોકોને કોના પર આધાર રાખવો તે મોટો સવાલ છે. મોરબીની એક સરકારી શાળામાં ચાર દિવસ પહેલાં ચોરી થઇ...

રાજકોટની હદ સુધી પહોંચ્યા સાવજો, આજી ડેમ પાસે ગાયનું મારણ કરી મીજબાની માણી વીડી વિસ્તારમાં પરત ફર્યા

  રાજકોટ જિલ્લામાં સિંહ ત્રિપુટીએ છેલ્લા એક મહિના કરતા પણ વધુ સમયથી અડિંગો જમાવ્યો છે. ત્યારે હવે તો આ સિંહો રાજકોટની હદ સુધી પહોંચી ગયા...

લાવાના નવા મેડ ઇન ઈન્ડિયા સ્માર્ટફોન આજે લોન્ચ થશે, જાણો વિગત

ભારતીય સ્માર્ટફોન ઉત્પાદક લાવાએ આજે વર્ચુઅલ ઇવેન્ટનું આયોજન કર્યું આ ઇવેન્ટમાં કંપની નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા. લાવાએ છેલ્લા કેટલાક દિવસોથી આ માટે ટીઝર પણ...

જાણો GSHSEB 10 અને 12 ની બોર્ડની પરીક્ષા ક્યારે લેવામાં આવશે?

કેન્દ્ર સરકારની કોરોનાની ગાઈડલાઈન્સ મુજબ, શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી લીધી છે. આ સાથે જ ગુજરાતમાં શાળાઓ ખોલવાનો અને પરીક્ષા...

દેશમાં પક્ષીઓના અચાનક મોતથી અનેક રાજ્ય સરકારો ચિંતિત

દેશમાં હવે પ્રવાસી પક્ષીઓ પણ અચાનક મરી રહ્યા છે, જેનાથી બધાને આંચકો લાગ્યો છે. તાજેતરમાં, ઘણા રાજ્યોમાં કાગડાઓના રહસ્યમય મૃત્યુએ તંત્રની ચિંતા વધારી દીધી...

સિગ્નલમાં ગ્રીન યેલો અને રેડ લાઈટ થતા પુરા થાંભલામાં પણ રંગ બદલાશે.

મુંબઇમાં નવી ટ્રાફીક સિગ્નલ સીસ્ટમનો પ્રયોગાત્મક ધોરણે અમલ કરવામાં આવી રહ્યો છે. આ સિગ્નલમાં ગ્રીન યેલો અને રેડ લાઈટ થતા પુરા થાંભલામાં પણ રંગ...

ગઢડા ગોપીનાથજી મંદિર વિવાદ મુદ્દે પૂર્વ ચેરમેન એસ.પિ.સ્વામીએ આપ્યું નિવેદન મંદિર ટ્રસ્ટની મિટિંગમાં પ્રોસેસીંગમાં પહેલા સહી માંગતાં થયેલ વિવાદ મામલે આપ્યું નિવેદન.

ગઢડા ગોપીનાથજી મંદિર વિવાદ મુદ્દે પૂર્વ ચેરમેન એસ.પિ.સ્વામીએ આપ્યું નિવેદન મંદિર ટ્રસ્ટની મિટિંગમાં પ્રોસેસીંગમાં પહેલા સહી માંગતાં થયેલ વિવાદ મામલે આપ્યું નિવેદન. https://youtu.be/F9PNE6TKOgA

તાજા સમાચાર