સ્કૂલ-કોલેજો શરૂ થતાં સુત્રાપાડા અને આજુબાજુનાં ગામનાં વિદ્યાર્થીઓને હાલાકી, એસ.ટી ડેપોમાં અનેકવાર રજુઆત છતાં તંત્રનું મૌન
ગીરસોમનાથનાં સુત્રાપાડા તાલુકામાં કોડીનારથી આવતી-જતી એસ.ટી. બસ ઉપરનાં રૂટ થી મુસાફરોથી ભરેલ આવે છે આથી સુત્રાપાડા તાલુકા અને આજુબાજુના ગામમાંથી વેરાવળ અભ્યાસ કરવા જતાં...
અંબાજી છાપરી ચેકપોસ્ટ ઉપર પોલીસના રાજમાં સિવિલ ડ્રેસમાં વાહન ચેકીંગ કરનાર માણસ કોણ ?
શક્તિ ભક્તિ અને આસ્થાના નું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી આં ધામ એ ગુજરાત નુજ નહિ પણ વિશ્વનું સુપ્રસિદ્ધ યાત્રાધામ તરીકે ગણાતું...
મોરબી જિલ્લામાં ફોર વ્હીલર વાહન માટેની G.J. 36 AC (એસી) નવી સીરીઝ શરૂ થશે…
પસંદગીના નંબર ઓનલાઇન ઇ-ઓકશનથી ફાળવવામાં આવશે...
મોરબી જિલ્લામાં ફોર વ્હીલર વાહન માટે નવી સીરીઝ બહાર પાડવામાં આવી છે જેમાં આ સીરીજ GJ-36- AC- ૦૦૦૧ થી...
રાજકોટ જિલ્લાના પ્રથમવાર પુરેપુરે ગ્રાન્ટનો ઉપયોગ કરતા યુવા સરપંચનું જિલ્લા કલેકટર દ્રારા સન્માન કરાયું
રાજકોટ ગોંડલ તાલુકાના ભોજપરા ગામના યુવા સરપંચ એવા વિપુલભાઈ પરમાર દ્રારા આ ભોજપરા ગામના વિકાસ માટે સૌપ્રથમવાર વિકાસમાં અત્યંત મહત્વની ભૂમિકા પુરી પાડી છે.જેમાં...
બોલિવૂડ એક્ટર શરમન જોશીના પિતા અરવિંદ જોશીનું દુ:ખદ નિધન, પરેશ રાવલે તેમના નિધન અંગે શોક વ્યક્ત કર્યો.
બોલિવૂડ એક્ટર શરમન જોશીના પિતા અરવિંદ જોશીનું દુખદ નિધન થયું. ગુજરાતી થિયેટરના અભિનેતા અને દિગ્દર્શક અરવિંદ જોશીએ આજે 29 જાન્યુઆરીએ વિશ્વને અલવિદા કહ્યું. અરવિંદ...
વાંકાનેરનું ગૌરવ : M.Sc. કેમિસ્ટ્રી વિષયમાં સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પાંચમા ક્રમે આવતો વાંકાનેરનો અરબાઝ બાદી….
વર્ષ 2018-20 દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હેઠળ એચ.એન. શુક્લા કોલેજમાં અભ્યાસ કરી M.Sc. (માસ્ટર ઓફ સાયન્સ)માં કેમિસ્ટ્રી વિષય સાથે સમગ્ર યુનિવર્સિટીમાં વાંકાનેરનો વિદ્યાર્થીઓ બાદી અરબાઝ...
૭૨ માં પ્રજાસત્તાક પવૅની શાનદાર ઉજવણી ગુજરાતના આ જિલ્લામાં કરવામાં આવી.
આજે જ્યારે 26મી જાન્યુઆરી અને ગણતંત્ર દિવસ એટલે દેશનો સ્વાતંત્ર્ય દિવસ છે અને આ દિવસને દેશની પ્રજા એક રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવે છે. ત્યારે...
દેશભક્તિનાં જોશથી ભરી દેશે તમને આ ‘વંદે માતરમ’ ગીત, આ જાણીતા ગુજરાતી કલાકારો છે સામેલ.
26મી જાન્યુઆરીનાં રોજ એક ખાસ ગુજરાતી ગીત રિલીઝ થયુ છે, જે તમને અખંડ દેશભક્તિનાં જુસ્સા સાથે ભરી દેશે. ગણતંત્ર દિવસ નિમિતે દેશને નામ એક...
‘સ્કેમ 1992’ થી પ્રચલિત થનાર એકટર પ્રતીક ગાંધી હવે કઈ નવી ફિલ્મમાં જોવા મળશે જાણો ?
વેબ સીરીઝ 'સ્કેમ 1992- ધ હર્ષદ મહેતા સ્ટોરી' થી ખ્યાતિ મેળવનાર અભિનેતા પ્રતીક ગાંધી અને ટીવી સિરિયલના નિર્દેશક હાર્દિક ગજ્જર, કાનુડાની મથુરા વૃંદાવન નગરીમાં...
જાણો શા માટે ઈન્દ્રનિલ રાજ્યગુરુ અને અન્ય કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી ?
હાલ ચાલી રહેલા ખેડૂત વિરોધી કાયદાને રદ કરવા દિલ્હી પર ખેડૂતોએ પોતાનું આંદોલન ચાલુ રાખ્યું છે. અને પોતાની વાત પાર અડગ રહ્યા છે. આ...