મોરબી સિવિલ હોસ્પિટલમાં ભંગાર હાલતમાં પડેલ એમ્બ્યુલન્સ મા આગ લાગતાં દોડાદોડી થઈ ગઈ !!
મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં પોલીસ ચોકીની બાજુમાં છેલ્લા ઘણા સમયથી ભંગાર હાલતમાં પડી રહેલ એમ્બ્યુલન્સમાં આજે સવારે એકાએક આગ લાગતાં ફાયર બ્રિગેડને...
ચાંચાવદરડા નજીક અજાણ્યા વાહન હડફેટે આધેડનું મોત
માળીયા : ચાંચાવદરડા ગામના પાટીયા નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા આધેડનું મૃત્યુ નિપજતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
માળીયા તાલુકાના ચાંચાવદરડા ગામના પાટીયા નજીક અજાણ્યા...
પહેલા પત્રકારો નુ અપમાન બાદમાં જિલ્લા ભાજપ દ્વારા માફી માંગતો માફી પત્ર ?
ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ની મોરબી મુલાકાત વેળાએ મોરબી ભાજપે પત્રકારોને નિમંત્રણતો આપી દિધું હતુ પરંતુ કોઈ કારણોસર પત્રકારોની હાજરી ખટકતા સ્થળ પર થી...
કોરોના ધીમો પડ્યો આજે 2 કેસ : એક્ટિવ કેસ 28
મોરબી અને ટંકારા તાલુકામાં એક-એક કેસ : 6 દર્દીઓ સાજા થયા
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી...
તબીબી અભ્યાસ કરતી વધુ એક મોરબીની વિધાર્થી ની યુક્રેન મા અટવાઈ
રશિયા એ યુક્રેન પર હુમલો કરતા દુનિયા આખી આઘાત મા આવી ગઇ છે ત્યારે ઉચ્ચ અભ્યાસ અર્થે યુક્રેન ગયેલા વિદ્યાર્થીઓના વાલીઓ ની ચિંતા વધારી...
અજયભાઈ લોરીયા એ પોતાનું વચન નીભાવ્યુ જેતપર સીટના સમરસ ગામોને રૂ. 1 લાખની ભેટ અપાશે
મોરબી : મોરબી જિલ્લામાં રાષ્ટ્રવાદી અને સેવા ભાવી યુવા તરિકેની એક અલગ ઓળખ ઉભી કરનાર મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા દ્વારા...
મોરબી ખાતે ગુરુવાર ના રોજ જલારામ મંદિરનો પંચદશમ્ પાટોત્સવ ઉજવાશે
પ્રભાતધૂન, વૈદિક મહાયજ્ઞ, સન્માન સમારોહ, મહાઆરતી, મહાપ્રસાદ સહીત ના કાર્યક્રમો
મોરબીના શ્રી જલારામ મંદિર નો પંચદશમ્ પાટોત્સવ આગામી ગુરુવાર તા.૩-૩-૨૦૨૨ ના રોજ પંચવિધ કાર્યક્રમો સહ...