Saturday, September 21, 2024
- Advertisement -spot_img

ગુજરાત

23 માર્ચ-શહિદ દિન નિમિતે નીલકંઠ વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓ માં રાષ્ટ્રપ્રેમ તેમજ રાષ્ટ્ર ભાવના નું સર્જન કરવા “શહીદ સ્મૃતિ રેલી” યોજાશે…

રેલીમાં નીલકંઠ વિદ્યાલય ના ધો 5 થી 11 ના વિદ્યાર્થીઓ આપણા ભારત દેશની આઝાદીમાં મહામૂલ્ય ફાળો આપનાર 75 જેટલા ક્રાંતિકારીઓની વેશભૂષામાં જોવા મળશે અને...

મોરબી માં તરુણી પર દુષ્કર્મ ગુજારીયા બાદ નિર્દય હત્યા કરનાર નરાધમ ને આજીવન કેદ ની સજા

મોરબીના વજેપર વિસ્તારમાં પરપ્રાંતીય શ્રમિક પરિવારની 15 વર્ષની સગીરાને હવસ નો શિકાર બનાવી મોતને ઘાટ ઉતારી દેતા આ પ્રકરણમાં સંડોવાયેલા ઈસમ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં...

ઉમા ટાઉનશીપમાં રવિવારનાં રોજ લાયન્સ કલબ દ્વારા રકતદાન કેમ્પ

લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી તથા ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પમાં જોડાવા લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીએ લોકોને...

ભાજપ મેડિકલ સેલ દ્વારા ઓરલ હેલ્થ-ડે નિમિત્તે નિઃશુલ્ક કેમ્પનું આયોજન

 મોરબીમાં આગામી તા.20ના રોજ ઓરલ હેલ્થ-ડે હોવાથી ભારતીય જનતા પાર્ટી મેડિકલ સેલ તથા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના સહયોગથી નિઃશુલ્ક ઓરલ કેન્સર ડિટેક્શન તથા...

માળીયામિંયાણાના વેજલપર ગામે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે ખાતમુહુર્ત કરી સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાયો

વેજલપર ગામે સુજલામ સુફલામ જળ અભિયાનના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા  મંત્રી દેવાભાઈ માલમ સાંસદ મોહન કુંડારીયા સહીતના મહાનુભાવોએ સભા સંબોધી બહોળી સંખ્યામાં...

મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં કોરોના ના બે વર્ષ બાદ રંગોત્સવ ની ભવ્ય ઉજવણી કરાઇ

મોરબીની માધાપરવાડી શાળામાં દરેક તહેવારો હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે,નવરાત્રી હોય જન્માષ્ટમી હોય,રાષ્ટ્રીય તહેવારો હોય કે પછી હોળી અને ધુળેટી જેવા રંગોનો તહેવાર હોય શિક્ષકો...

મોરબી નવયુગ કોલેજના પ્રિન્સિપાલ ડો હિરેન મહેતા મોરબી જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે

અગાઉ પણ ભારત સરકાર ના ઉચ્ચ શિક્ષણ વિભાગ માં રિસોર્સ પર્સન તરીકે જવાબદારી નિભાવી હતી ભારત સરકાર દ્વારા શિક્ષણ મંત્રાલય અંતર્ગત મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ...

મહેન્દ્રનગર નિવાસી સવિતાબેન નારણભાઈ શેરસીયાનું અવસાન

મોરબી : મહેન્દ્રનગર નિવાસી સવિતાબેન નારણભાઈ શેરસીયા(ઉં.વ.77)તે હર્ષદભાઈ(8980250005)મનસુખભાઈ(9825882612)મુકેશભાઈ(9979314754) માતાશ્રીનું તા.18ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.

હળવદ તાલુકા ના મીયાણી ગામે પીવાના પાણી ની તફ્લીક દૂર કરવા મુખ્યમંત્રી નેં રજૂઆત કરતાં કે ડી બાવરવા

મોરબી જીલ્લા ના હળવદ તાલુકા ના મિયાણી ગામે ઉનાળા ની શરૂઆત પહેલાં જ પીવાના પાણીની અછત સર્જાતાં પીવાનું પાણી મેળવવા માટે ભારે મુશ્કેલીનો સામનો...

મોરબીમાં મુસાફરને રીક્ષામાં બેસાડી નજર ચૂકવી ૧.૦૯ લાખની ચોરી

મુસાફરના ખિસ્સામાં રહેલ ૧.૦૯ લાખની રકમ ચોરી રિક્ષાચાલક સહીત ચાર સામે પોલીસ ફરિયાદ ધોળે દિવસે રીક્ષામાં બેસતા મુસાફરની નજર ચૂકવી રોકડ સેરવી લેતી ટોળકી સક્રિય...

તાજા સમાચાર