Friday, September 20, 2024
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં ૧.૧૯ કરોડ ની લુંટની ટીપ આપનાર મુખ્ય સૂત્રધારનાં ભાઈ સહિત બે આરોપીની પોલીસે કરી ધડપકડ

મોરબીના દલવાડી સર્કલ પાસે થયેલી ૧.૧૯ કરોડ ની દિલધડક લુંટ કેસમાં ત્રણ આરોપી ની ધરપકડ કરી ૭૯.૭૪લાખની રોકડ રકમ કબજે કરી હતી બાદ આજ...

ટીકરન‍ાં રણ પાસે આવેલ ઘુડખર અભ્યારણમાં ઠાલવતા કેમિકલ ને બંધ કરાવવા રજૂઆત

ટીકરન‍ાં રણ પાસે આવેલ ઘુડખર રણઅભ્યારણમાં ઠાલવતા કેમિકલ ને બંધ કરાવવા રજૂઆત કરવામાં આવી ટીકર રણ મા અનેક અગરિયાઓ પોતાની રોજી રોટી માટે મીઠું પકવવાનુ...

મોરબીમાં જુની પેન્શન યોજના ચાલું કરવાની ઉગ્ર રજૂઆત સાથે સરકારી કર્મચારીઓ દ્વારા કલેકટરને આવેદન આપવમાં આવ્યુ

જુની પેન્શન યોજના બુઢ્ઢાપા ની લાઠી સમાન છે એ હક્ક અમને મળવો જોઇએ એ હુંકાર સાથે સરકારે દાખલ કરેલી નવી પેન્શન યોજના સામે વિરોધ...

ખોખરા હનુમાન હરીહરધામ ખાતે શ્રી રામકથા રસપાન માટે બસ સેવા ઉપલબ્ધ થસે.

ખોખરા હનુમાન હરીહરધામ ખાતે શ્રી રામકથા રસપાન માટે નગરપાલિકા સંચલિત બસ સેવા ઉપલબ્ધ થસે નરસંગ ટેકરી સવારે 8.00 નવા બસ સ્ટેન્ડ. સવારે 8.05 ગાંધીચોક. સવારે 8.10 વીસી ફાટક....

પૂજારી જાગી જતા લાઉડસ્પીકર મારફતે ચોર – ચોરની બૂમો પાડતા લૂંટારુઓ હુમલો કરી દાનપેટી લઈ નાસી ગયા

ટંકારા : ટંકારા તાલુકાના સાવડી ગામ નજીક વનવગડામાં આવેલા ખ્યાતનામ સ્વયંભૂ અરણેશ્વર મહાદેવ મંદિરે ગતરાત્રીના લુંટારૂઓ ત્રાટક્યા હતા અને આ વેળાએ પૂજારી જાગી જતા...

મોરબીમાં આશાપુરા ટાવરમાં તાલુકા ભ્રષ્ટાચાર નાબુદી એસોસિએશનની ઓફીસનો થયો શુભારંભ

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી પોતાના ભાષણોમાં ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવાની વાતો કરતા હોય છે પણ ભ્રષ્ટાચાર નાબુદી માટે આજ દિન સુધી કોઈ નકર પોલિસી...

પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા આયોજિત ઘડિયા લગ્નમાં આજરોજ બ્રહ્મ સમાજ ના ઘડિયા લગ્ન યોજાયા હતા

પાટીદાર સમાજના આગેવાનો દ્વારા શરુ કરાયેલ ઘડિયા લગ્નની પહેલને હવે ધીમે ધીમે સફળતા મળી રહી છે. અન્ય અન્ય સમાજના લોકો પણ તેમાં જોડાઈ રહ્યા છે....

બેલા ગામથી ખોખરા હનુમાન હરીધામ સુધી પોથી શોભાયાત્રા યોજાઇ

બેલા ગામથી ઢોલ નગારા સાથે ખોખરા હનુમાન સુધી પોથી શોભાયાત્રા નીકળી હતી મોરબીના ખોખરા હનુમાનની જગ્યામાં આજથી તા.8 ને શુક્રવાર થી રામકથાનું આયોજન કરવામાં આવ્યું...

યુવરાજસિંહને તાત્કાલિક મુક્ત કરવાની માગણી સાથે કરણી સેનાએ કલેક્ટરને આવેદન આપ્યું

પેપર લીક ભરતી કૌભાંડ જેવા અનેક મુદ્દે સરકાર સામે અવાજ ઉઠાવતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર નોંધાયેલ હત્યા પ્રયાસ સહિતના કેસો પાછા ખેંચવાની માગણી સાથે...

પ્રકૃતિ સાથેના અનહદ પ્રેમ થકી 150થી વધુ વૃક્ષોનું નાના બાળકની માફક જતન કરીને ઉછેર કરવામાં આવ્યા

ટંકારા : હાલ નાં સમય માં શુદ્ધ હવા માટે આપણી પૃથ્વીને પ્રદુષણ થી બચાવી જ પડશે અને આપણી આવનારી પેઢી માટે મદદરૂપ થઈને પર્યાવરણ...

તાજા સમાચાર